મુંબઈના ઘાટકોપર હોર્ડિંગ અકસ્માતમાં અત્યાર સુધીમાં ૧૬ લોકોના મોત થયા છે. જ્યારે ૭૪ લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. શોધ અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. દરમિયાન, મુંબઈની ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ડીડીએમએ) એક્શનમાં આવી ગઈ છે.ડીડીએમઅ એ સરકારી રેલવે પોલીસ કમિશનરને દાદર વિસ્તારમાં Ego Media Pvt Ltd ના આઠ મોટા હોર્ડિંગ્સ હટાવવાનો નિર્દેશ આપ્યો છે. તેમનું કહેવું છે કે આ હોર્ડિંગ્સ સામાન્ય લોકોના જીવને જોખમમાં મૂકી શકે છે.એજન્સી અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે.
This story is from the May 19, 2024 edition of Lok Patrika Ahmedabad.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the May 19, 2024 edition of Lok Patrika Ahmedabad.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
અમદાવાદના નિકોલના વેપારી સાથે રૂપિયા ૩૦.૨૮ લાખની ઠગાઈની ફરિયાદ નોંધાઇ
નિકોલમાં વધુ એક ઠગાઈનો કેસ સામે આવ્યો
એએમસી દ્વારા ૫૦થી વધુ ટ્યૂશન ક્લાસીસ સીલ કરાયા
ટ્યૂશન ક્લાસીસ સીલ કરતા સંચાલકો લાલઘૂમ થયા ટ્યુશન સંચાલકોનો દાવો છે કે જો ક્લાસીસ ૯ મીટરથી વધારે ઊંચા ન હોય તો ફાયર એનઓસીની જરૂર નથી
શહેરની ૧૪ સ્કૂલના ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના ક્રમિક વર્ગો બંધ થશે
અમદાવાદની કેટલીક સ્કૂલોએ વર્ગ ઘટાડાની દરખાસ્ત કરી સ્કૂલોએ ડીઇઓ સમક્ષ વર્ગ ઘટાડાની દરખાસ્ત કરીઃ હીયરિંગ બાદ વર્ગ ઘટાડો થશે
નાગા સાધુઓ મિલકતના અધિકારની માંગ કરી શકતા નથી
નાગા સાધુઓના નામ પર પ્રોપર્ટી ટ્રાન્સફર કરવાના મામલે દિલ્હી હાઈકોર્ટે મહત્વની ટિપ્પણી કરી
બોમ્બે કોર્ટે મહારાષ્ટ્ર સરકારનો સંપર્ક કરવાનો આદેશ આપ્યો કોર્ટે
બકરીદ માટે વસૂલવામાં આવતી ફીમાં ઘટાડો કરવાની માંગ સંસ્થાને દેવનાર કતલખાનામાં પ્રાણીઓની તપાસ ફી ઘટાડવાની માગણી સાથે મહારાષ્ટ્ર સરકારનો સંપર્ક કરવાનો નિર્દેશ આપ્યો હતો
શિવરાજ સિંહ ચૌહાણ અને વિશ્વાસ સારંગ ઉપર લગાવ્યા ગંભીર આરોપ
દિગ્વિજય સિંહે વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર
હોટલ તાજ અને એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી
મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને મેસેજ મોકલનાર વ્યક્તિની ધરપકડ કરાઈ
હેલ્થ ઈન્સ્યોરન્સના નિયમમાં ફેરફાર
વીમા કંપનીઓની મનસ્વીતાને રોકવા નિયમ મહત્વપૂર્ણ સાબિત થશે...
‘માતાના દૂધ'નું દાન જ કરી શકાય, વેપાર-વેચાણ નહીં
વેચાણ કરનારને 5 વર્ષ સુધીની જેલ, 5 લાખ સુધીના દંડની સજા
ઓક્ટોબરમાં કઠોળનો નવો પાક બજારમાં આવે ત્યાં સુધી ભાવ ઉંચા રહેવાની સંભાવના
અરહર, ચણા અને અડદની દાળના ભાવને અંકુશમાં લેવા માટે સરકારે અનેક પગલાં લીધાં