અંગ્રેજી ભાષાનું એક જાણીતું વાક્ય છે - ‘એજ ઇઝ જસ્ટ અ નંબર' એટલે કે ઉંમર તો માત્ર એક આંકડો છે. વ્યક્તિ તન અને મનથી તંદુરસ્ત હોય તો ઉંમરનો આંકડો મહત્ત્વ નથી રાખતો. ટૂંકમાં, વ્યક્તિ ગમે તેટલી ઉંમરે પણ ચુસ્ત અને સ્ફૂર્તિવાન રહી શકે છે, જો તે યોગ્ય રીતે સંતુલિત જીવનશૈલી અપનાવે. બદલાઈ રહેલી જીવનશૈલી અને પ્રદૂષણ, ભેળસેળ યુક્ત ખોરાક વગેરે જેવાં પરિબળોને કારણે વૃદ્ધાવસ્થાના ઉંબરે પહોંચતા લોકોમાં સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓ પણ જોવા મળે છે. નાની કે ઉંમર મોટી ઉંમરના લોકોને ઘૂંટણના દુખાવા, સંધિવા, ડાયાબિટીસ, કેન્સર, અસ્થમા, મેદસ્વિતા, બીપી વગેરે જેવી બીમારીઓ થવા લાગી છે. જોકે, ઉંમરના એક પડાવ પર પહોંચ્યા પછી સંયમિત જીવનશૈલી અપનાવીને શક્ય એટલું તંદુરસ્ત રહી શકાય છે. આધુનિક વિજ્ઞાન અને ચિકિત્સા જગતમાં ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓનું સમાધાન મળી જ રહે છે, પણ વૃદ્ધોએ પણ ચિકિત્સા કે અન્ય લોકો પર સંપૂર્ણ રીતે નિર્ભર રહેવાને બદલે પોતાના જીવનમાં નાના-નાના ફેરફાર કરીને સારી આદતો સ્વીકારીને સ્વાવલંબી બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ માટે કેટલીક નાની પરંતુ મહત્ત્વની આદતો કેળવવી જોઈએ.
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 23/03/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 23/03/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં
રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોના જોડાણના આગ્રહી રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ધરાર એકલે હાથે ચૂંટણી લડવી પડશે
આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?
'The Noise of Time’માં લેખક જુલિયન બર્ન્સ લખે કે, ‘સમયના ઘોઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે.’ પણ આપણા આંતરિક સંગીતને સ્વરબદ્ધ કરવાની શરૂઆત આપણા શ્વાસના અવાજને સાંભળવાથી થાય?
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.
પ્રવાસન.
મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર
સબૉટેજ : આતંકનું આસુરી અત્ર
*સબૉટેજ યાને અસંતુષ્ટો અથવા શત્રુઓ દ્વારા જાણીજોઈને કરાતી વિધ્વંસ કે ભાંગફોડની પ્રવૃત્તિ. *૧૮૯૪ની ઘટના, ૧૯૦૭ની નવલકથા ધ સિક્રેટ એજન્ટ’ અને ૧૯૩૬ની આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘સબૉટેજ’. * સિસ્ટમ, સમાજ કે દેશની સુરક્ષાને સબૉટેજ કરવાનાં કાવતરાંઓ નવા સ્વરૂપના આતંકવાદ તરીકે સામે આવ્યા છે.