સપ્ટેમ્બરનો આખો મહિનો કેન્દ્ર સરકાર તરફથી નૅશનલ ન્યુટ્રિશન મન્થ અથવા તો પોષણ માહ તરીકે ઊજવવામાં આવે છે. એનો મુખ્ય ઉદ્દેશ્ય દેખીતી રીતે જ લોકોને સમતોલ આહાર એટલે કે બૅલેન્સ્ડ ડાયટનું મહત્ત્વ તેમ જ એનાથી થતા ફાયદા વિશેની જાણકારી આપવાનો છે. આ મહિનાની ઉજવણીની શરૂઆત ૧૯૮૨માં સરકાર દ્વારા કરવામાં આવી હતી.
૧૯૮૦માં સૌપ્રથમ માલન્યુટ્રિશન એટલે કે કુપોષણને અટકાવવા માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ ગર્ભવતી સ્ત્રીઓને પોષણ વિશેની માહિતી આપવા ઉપરાંત એમને દવા તથા પોષક આહાર આપવાની વ્યવસ્થા કરવામાં આવી, જે યોજના સરકારી રુગ્ણાલયો તથા આરોગ્ય કેન્દ્રોમાં હજી ચાલે છે. ગર્ભાવસ્થાની શરૂઆતથી લઈને બાળકના જન્મ પછી એટલે કે કુલ આશરે ૧૦૦૦ દિવસ સુધી માતા અને બાળકને સારું પોષણ મળી રહે એ માટે સરકાર દ્વારા પોષક આહાર પૂરો પાડવામાં આવે છે. ન્યુટ્રિશન રિહેબિલેશન સેન્ટર (એનઆરસી) અને ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ (આઈસીડીએસ)ની નાનામાં નાના ગામમાં સુદ્ધાં શરૂઆત થઈ, જે અંતર્ગત નવજાત શિશુથી માંડી પાંચ વર્ષ સુધીનાં કુપોષિત બાળકોને ૧૪ દિવસ સુધી ઓબ્ઝર્વેશનમાં રાખીને એમનું વજન વધારવાના પ્રયત્ન કરવામાં આવે છે, જેથી એ સ્વસ્થ જીવન જીવી શકે.
Diese Geschichte stammt aus der September 23, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der September 23, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
વકફ કા કાનૂનની પાંખ કાપવાની કવાયત કેટલી આવશ્યક?
આર્મી અને રેલવે પછી ભારતના ત્રીજા સૌથી મોટા જમીનદાર બની બેઠેલા વફ્ફ બોર્ડની કથિત જોહુકમી સામેનો આક્રોશ ઘણા વખતથી છલકાતો હતો. સરકાર અને ન્યાયતંત્ર જેટલી સત્તા ભોગવતા વક્ક બોર્ડ સામે મનમાની, ભ્રષ્ટાચાર, ગેરવહીવટના અનેક આક્ષેપો થયા હતા. આના ઉકેલ તરીકે સંસદમાં રજૂ થયેલું વક્ અમેન્ડમેન્ટ બિલ વિરોધ પક્ષોની કાગારોળને કારણે અત્યારે વધુ વિચારણા માટે સંયુક્ત સંસદીય સમિતિને હવાલે છે ત્યારે આ વિવાદાસ્પદ કાયદાના મૂળમાં જવું જરૂરી છે.
આ લોકોને રોકાણકાર કહેવાય?
આઈપીઓ છલકાવાની સફળતા બાદની કરુણતા
કોણ છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે દુનિયાના લીડર્સ?
એઆઈને પ્રોમ્પ્ટ આપવાની માસ્ટરી મેળવવાથી નોકરી બચવાની શક્યતા ખરી કે નહીં?
સત્સંગ સાથે જોડાઈ છે સેવા...
ધર્મ જીવનની ગુણવત્તા સુધારવાનો માર્ગ છે.
આશા રાખીએ, કોઈ વડીલ માટે આવી નોબત ન આવે...
પાછલી જિંદગીમાં સાવ એકલા રહેવાનું... ને મરી જાય ત્યારે અંતિમવિધિ પણ પારકાના હાથે થાય!
પીટીએસડીઃ ઝટ પીછો ન છોડે એવી વ્યાધિ
કોઈ મોટા આઘાતને પગલે આવતી આ બીમારી ઊંઘ હરામ કરી નાખે એ પહેલાં...
તમે શું ખાવ છો એની તમને ખબર છે?
કુપોષણને કારણે ઊભી થતી સમસ્યા સમજી લઈ એનો ઝટ ઉકેલ લાવવો જરૂરી છે.
શાસ્ત્રીય નૃત્યગતનો ઝળહળતો સિતારો...
દેશ-વિદેશમાં ઈન્ડિયન ક્લાસિક ડાન્સને ચમકાવનારાં આ નૃત્યાંગનાએ એક તબક્કે ક્ષેત્રસંન્યાસ લેવાનો નિર્ણય લઈ લીધેલો... સામે આવેલા પડકારોનો સામનો કરી આજે એક ઊંચાઈએ પહોંચનારાં આ નૃત્યાંગનાનું જીવન પ્રેરણાદાયી છે.
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?