‘હાલના સમયમાં સમગ્ર વિશ્વને આધ્યાત્મિકતાની સૌથી વધુ જરૂર’
Lok Patrika Ahmedabad|19 July
સામંથાએ ડિવોર્સ પછી જીવનમાં આવેલા પરિવર્તનની વાત કરી
‘હાલના સમયમાં સમગ્ર વિશ્વને આધ્યાત્મિકતાની સૌથી વધુ જરૂર’

સામંથા રુથ પ્રભુએ નાગ ચૈતન્યથી અલગ થવાનું નક્કી કર્યું ત્યારથી તેનો કપરો સમય ચાલી રહ્યો છે. ડિવોર્સ બાદ માનસિક રીતે તો તે વ્યથિત રહે જ છે, સાથે તેને શારીરિક તકલીફોનો પણ સામનો કરવો પડી રહ્યો છે. સામંથાને માયોસિટીસનું નિદાન થયું હતું, જે એક ઓટોઇમ્યુન સ્થિતિ છે. તેના માટે હાલ સામંથાની સારવાર ચાલી રહી છે. બીમારી અને પીડામાંથી બહાર આવવા માટે સમગ્ર વિશ્વને આધ્યાત્મિકતાની જરૂર હોવાનું સામંથા માને છે.

Diese Geschichte stammt aus der 19 July-Ausgabe von Lok Patrika Ahmedabad.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der 19 July-Ausgabe von Lok Patrika Ahmedabad.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS LOK PATRIKA AHMEDABADAlle anzeigen
ગોળાફેંકની સ્પર્ધામાં પ્રિન્સ પિપરોતર આખા ભારતમાં પ્રથમ નંબરે આવ્યો
Lok Patrika Ahmedabad

ગોળાફેંકની સ્પર્ધામાં પ્રિન્સ પિપરોતર આખા ભારતમાં પ્રથમ નંબરે આવ્યો

અલગ અલગ સ્પર્ધામાં અલગ અલગ વિજેતાઓ જાહેર કરી ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું

time-read
1 min  |
Lok Patrika Daily 02 Sept 2024
ગુજરાતનો દરિયાકિનારો બન્યો ડ્રગ્સનો દરિયો! તીથલ બીચ પર કરી બિનવારસી ચરસ મળ્યું
Lok Patrika Ahmedabad

ગુજરાતનો દરિયાકિનારો બન્યો ડ્રગ્સનો દરિયો! તીથલ બીચ પર કરી બિનવારસી ચરસ મળ્યું

વલસાડ જિલ્લાના દરિયા કિનારેથી ચરસ મળવાનો સિલસિલો યથાવત

time-read
1 min  |
Lok Patrika Daily 02 Sept 2024
સ્ટાઇપેન્ડ મુદ્દે રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટર સોમવારથી હડતાલ પર, ૪૦ના બદલે ૨૦ ટકા વધારો અસ્વીકાર્ય
Lok Patrika Ahmedabad

સ્ટાઇપેન્ડ મુદ્દે રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટર સોમવારથી હડતાલ પર, ૪૦ના બદલે ૨૦ ટકા વધારો અસ્વીકાર્ય

રાજ્યના ૩ હજારથી વધુ ઇન્ટર્ન ડોકટર પણ હડતાળ પર રહેશે હવે સ્ટાઈપેન્ડમાં વધારો ૩ વર્ષની જગ્યાએ ૫ વર્ષે થશે. જેનો ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ ડોક્ટરો વિરોધ કરી રહ્યા છે

time-read
1 min  |
Lok Patrika Daily 02 Sept 2024
ગુજરાતમાં નારી ગૌરવ નીતિનું પુન : ઘડતર કરાયું, મહિલાઓ વધુ સશક્ત બનશે : મુખ્યમંત્રી
Lok Patrika Ahmedabad

ગુજરાતમાં નારી ગૌરવ નીતિનું પુન : ઘડતર કરાયું, મહિલાઓ વધુ સશક્ત બનશે : મુખ્યમંત્રી

રાજ્યમાં સૌ પ્રથમ વર્ષ ૨૦૦૬માં નારી ગૌરવ નીતિનું ઘડતર કરી અમલમાં મૂકવામાં આવી હતી દેશમાં ગુજરાત એક પ્રથમ રાજ્ય બન્યું હતું કે જેને મહિલાઓના સર્વાંગી વિકાસ માટેની અલયાદી નીતિનું ઘડતર કરી સફળ રીતે અમલી બનાવેલ હતી, જેનો શ્રેય નરેન્દ્ર મોદી ને ફાળે જાય છે

time-read
1 min  |
Lok Patrika Daily 02 Sept 2024
શિક્ષણ જોકે આજીવિકા અને તેના દ્વારા જરૂરિયાતની પૂર્તિનું સાધન છે
Lok Patrika Ahmedabad

શિક્ષણ જોકે આજીવિકા અને તેના દ્વારા જરૂરિયાતની પૂર્તિનું સાધન છે

પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ બનનારા વ્યાવસાયિક ત્રણ-ચાર વર્ષોના પોતાના સેવાકાળમાં પણ પોતાના અનુભવ, જ્ઞાન અને કૌશલ્યથી વિધાર્થીઓના જ્ઞાન અને કૌશલ્યને વધારવામાં બહુ સહાયક થશે

time-read
3 Minuten  |
Lok Patrika Daily 02 Sept 2024
સરહદે ખાસ વસવાટ ગોઠવી શકાય
Lok Patrika Ahmedabad

સરહદે ખાસ વસવાટ ગોઠવી શકાય

નવી ચર્ચા:ત્રાસવાદને રોકવા માટે કેટલાક અન્ય વિકલ્પ છે ત્રાસવાદી હુમલા બાદ કેટલીક બાબતો નક્કરપણે સપાટી પર આવી છે જેના તરફ ધ્યાન આપવામાં આવે તો કેટલાક અંશે ત્રાસવાદીઓને અને ત્રાસવાદી હુમલાને રોકી શકાય છે

time-read
2 Minuten  |
Lok Patrika Daily 02 Sept 2024
આ ખર્ચ પર બ્રેક મુકી બચત કરો
Lok Patrika Ahmedabad

આ ખર્ચ પર બ્રેક મુકી બચત કરો

બિઝનેસની શરૂઆત તો પૈસા કમાવવા માટે જ કરવામાં આવે છે... શું આપની ઓફિસમાં ક્લાઇન્ટ નિયમિત રીતે આવે છે જો નહીં તો ઓફિસને એ જગ્યાએ રાખવી જોઇએ જ્યાં ભાડુ ઓછુ હોય છે અને ખર્ચ ઘટી શકે છે એટલે કે કોઇ પ્રાઇમ સ્થળના બદલે થોડીક ઓછી પ્રાઇમ જગ્યાએ ઓફિસ રાખી શકાય છે

time-read
3 Minuten  |
Lok Patrika Daily 02 Sept 2024
આંધ્ર પ્રદેશમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૮ના મોત
Lok Patrika Ahmedabad

આંધ્ર પ્રદેશમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૮ના મોત

વિજયવાડામાં ભૂસ્ખલનને કારણે પાંચના મોત મુખ્યમંત્રીએ અધિકારીઓને લોકોને ભૂસ્ખલનની સંભાવનાવાળા સ્થળોએથી દૂર મોકલવાનો નિર્દેશ આપ્યો

time-read
1 min  |
Lok Patrika Daily 02 Sept 2024
દિલ્હી વિધાનસભાની ચૂંટણી થાય તો આપ તમામ ૭૦ સીટો જીતશે : સિસોદિયા
Lok Patrika Ahmedabad

દિલ્હી વિધાનસભાની ચૂંટણી થાય તો આપ તમામ ૭૦ સીટો જીતશે : સિસોદિયા

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાએ મોટો દાવો કર્યો છે.

time-read
1 min  |
Lok Patrika Daily 02 Sept 2024
એમસીડીએ ગેરકાયદે બાંધકામોને તોડી પાડવાની પદ્ધતિઓમાં સુધારો કરવો જોઈએ દિલ્હી હાઇકોર્ટ :
Lok Patrika Ahmedabad

એમસીડીએ ગેરકાયદે બાંધકામોને તોડી પાડવાની પદ્ધતિઓમાં સુધારો કરવો જોઈએ દિલ્હી હાઇકોર્ટ :

રાહુલ કુમાર દ્વારા દાખલ કરવામાં આવી હતી અરજી કોર્ટે એમસીડી કમિશનરને આ અંગે વ્યક્તિગત સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો કહ્યું, શરીરનું આયોજન કેવી રીતે થાય છે તે જણાવવું જોઈએ

time-read
1 min  |
Lok Patrika Daily 02 Sept 2024