ગયા મહિને રાજકીય સમાચારો વચ્ચે એક રિપોર્ટ તરફ અપેક્ષાકૃત ધ્યાન ઓછું જ ગયું. એ હતી, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ) તરફથી જારી એક નવો રિપોર્ટ, ‘અદૃશ્ય આંકડા - બિનચેપી રોગોનો યોગ્ય માપદંડ’. તેમાં રેખાંકિત કરવામાં આવ્યું કે આખી દુનિયામાં દર બે સેકન્ડમાં બિનચેપી રોગોથી સત્તર વર્ષની ઉંમરના એક વ્યક્તિનું મોત થઈ જાય છે અને આવી ૮૬ ટકા મોત નિમ્ન અને મધ્યમ આવક સમૂહવાળા દેશોમાં થાય છે. નોન કમ્યુનિકેબલ ડિસીઝ (એનસીડી) એટલે કે બિનચેપી રોગ જીવનશૈલી સાથે જોડાયેલી બીમારીઓ છે. સામાન્ય રીતે તે હૃદયરોગ, કેન્સર, જૂની શ્વાસની બીમારીઓ અને ડાયાબિટીસની બીમારી છે. ડબ્લ્યુએચઓનું કહેવું છે કે ૨૦૧૯માં ભારતમાં થયેલ મોતમાંથી ૬૬ ટકા માટે ચિંતાજનક રૂપે એનસીડી જવાબદાર હતી. મોટાભાગના ભારતીય હવે જીવનશૈલીની બીમારીઓથી મરી રહ્યા છે, નહિ કે ચેપી રોગોથી. આપણામાંથી દરેકને કોઈને કોઈ બીમારીને કારણે સમય પહેલાં મરનારા કોઈ વ્યક્તિને જાણીએ છીએ. કેટલાંક મુખ્ય કારણ, જે કોઈના જીવનને જોખમમાં નાખે છે, તે અસ્વાસ્થ્યપ્રદ આહાર, શારીરિક ગતિવિધિની ઉણપ અને તમાકુ તથા શરાબનું સેવન.
Diese Geschichte stammt aus der 13 oct 2024-Ausgabe von Lok Patrika Ahmedabad.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der 13 oct 2024-Ausgabe von Lok Patrika Ahmedabad.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ગેંગરેપ કેસમાં આરોપીના ૬ દિવસના રિમાન્ડ મંજુર, વોઇસ સ્પેક્ટોગ્રાફી કરવામાં આવશે
સુરતના માંગરોળમાં થયેલા ગેંગરેપ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ
રૂપાલ ગામમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક થયો
અહી દર્શન માટે દૂર દૂરથી આવે છે શ્રદ્ધાળુઓ શેરીઓમાં ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા । પલ્લીના દર્શન કરીને ભક્તો ધન્ય બન્યા
જીવનશૈલી સાથે જોડાયેલી બીમારીઓનું જોખમ પણ વધી રહ્યું છે
બાળકોમાં સ્થૂળતાને કારણે ઇન્સ્યુલિન પ્રતિરોધ અને ડાયાબિટીસ, હાઇ બીપી, વધુ કોલેસ્ટ્રોલના સ્તર, પિત્તાશયની પથરી અને લીવર સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે
કોર્પોરેટથી પહેલા ખેડુતો મજબુત બને
મોબાઇલ આવી ગયા અસલી મુદ્દા પર ધ્યાન જતુ જ નથી કેન્દ્ર અને રાજ્ય સરકારો પણ સ્ટાર્ટ અપ શરૂ કરનાર ભણેલા યુવાનોને તો જુદા જુદા પ્રકારની રાહત આપે છે પરંતુ ખેડુતો પ્રત્યે હમેંશા ઉદાસીન રહે છે જ્યાં સુધી ખેડુતોની લોન માફીની વાત છે ત્યાં સુધી આ બાબત તો માત્ર દેખાવવા પુરતી છે
મનુષ્ય ગૌરવદિનના પ્રણેતા એટલે પૂ.પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદા
ઇશ્વરની પરમ શક્તિ મનુષ્યની અંદર છે : દાદા દાદાનું કહેવું હતું કે ઇશ્વરની પરમ શક્તિ મનુષ્યની અંદર છે. જે મનુષ્ય સારા કામો કરે છે તેનું ગૌરવ ગાન થાય જ છે ૧૯મી ઓક્ટોબરે દર વર્ષે દાદાનો જન્મ દિવસ મનુષ્ય ગૌરવદિન તરીકે ઉજવાય છે
ભારતના સૌથી મોટા ફ્લોટિંગ સોલર પ્લાન્ટની સફળ શરૂઆત,એકમમાંથી ઊર્જા ઉત્પાદન ચાલુ કરાયું
ભારત તેની અવનવી તકનીક અને અજબ-ગજબ રીતને કારણે જગવિખ્યાત છે
આ દેશમાં બન્યો 2073 ટ લંબાઇ અને 492 ટ ઉંચાઇ ધરાવતો કાચનોબ્રિજ, ચીનને પણ પાછળ રાખી દીધું
પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.
વરસાદના પાણીથી થતાં ફગલ ઈન્ફેક્શનથી બચવા શું કરશો? 6 બાબતોને અનુસરો, નહીં પડે કોઈ તકલીફ
ભીના કપડાં, ભીના શૂઝ પહેરવાનુંટાળો
માત્ર શિયાળો જ નહીં, ત્રણેય સિઝનમાં સ્વાસ્થ્ય માટે સંજીવની સમાન છે ‘આમળા’,થશે અનેક ફાયદા
પલાળેલા આમળાનાફાયદા
ફ્રીજમાં રાખેલા લીંબુ સુકાઈ જાય તો ફેંકવાને બદલે આ રીતે કરો ઉપયોગ
સુકાયેલા લીંબુનો ઉપયોગ કેવી રીતે કરવો ?