પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૩૦ માર્ચે છત્તીસગઢની મુલાકાત લેશ

નરેન્દ્ર મોદી છત્તીસગઢ મુલાકાતઃ છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈએ નવી દિલ્હીમાં તેમના બે દિવસના રોકાણ દરમિયાન અનેક કેન્દ્રીય મંત્રીઓ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી. સંસદ ભવનમાં પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન, મુખ્યમંત્રી એ ૩૦ માર્ચે છત્તીસગઢની તેમની પ્રસ્તાવિત મુલાકાતની રૂપરેખા શેર કરી.
Diese Geschichte stammt aus der Lok Patrika Daily 20 March 2025-Ausgabe von Lok Patrika Ahmedabad.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden


Diese Geschichte stammt aus der Lok Patrika Daily 20 March 2025-Ausgabe von Lok Patrika Ahmedabad.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden

આખરી શરત
જીવવા માટે પૈસા જરૂરી છે, તન વેચીને પૈસા કમાવા એનાં કરતાં કોખ વેચવી સારી

સુરક્ષા, શિક્ષણ અને જેલ સુધારા માટે ૧૦૦ કરોડની જોગવાઇ
પંજાબ બજેટ ૨૦૨૫ ૨૦૨૫ના બજેટમાં પોલીસ આધુનિકીકરણ માટે ૨૩૩ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા

સપા સાંસદના ઘર પર કરણી સેનાએ હુમલો અને તોડફોડ કરી
પથ્થરમારામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા । રાણા સાંગા પર ટિપ્પણી કરનાર

સુપ્રીમ કોર્ટે ભ્રામક જાહેરાતો પર કડક કાર્યવાહી કરી નિવારણ તંત્ર બનાવવાનો નિર્દેશ આપ્યો
આ નિર્ણયથી ભ્રામક જાહેરાતો પર કડક પ્રતિબંધનો માર્ગ મોકળો થયો

ન્યૂઝ બ્રિફ
વર્ષ ૨૦૨૫-૨૬ ના બજેટમાં ૧૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હવે તિહાર જેલ દિલ્હીની બહાર ખસેડવામાં આવશે : રેખા ગુપ્તા સરકારની જાહેરાત

પુતિન અને ઝેલેન્સકી હવે કાળા સમુદ્રમાં યુદ્ધવિરામ માટે સંમત થયા છે :ટ્રમ્પ
વ્હાઇટ હાઉસે મોટા સમાચાર આપ્યા રશિયા અને અમેરિકા વચ્ચે સાઉદી અરેબિયામાં અનેક તબક્કાની વાતચીત થઈ હતી અને ટ્રમ્પ અને પુતિને વર્ચ્યુઅલ મીટિંગ પણ કરી હતી

અભિનેત્રી રાણ્યા રાવના જામીન પર કોર્ટ ૨૦ માર્ચે નિર્ણય આપશે
સોનાની દાણચોરીના કેસમાં સંડોવાયેલી કન્નડ અભિનેત્રી રાણ્યા રાવની જામીન અરજી પર બેંગલુરુ સેશન્સ કોર્ટ ૨૭માર્ચ (ગુરુવાર) ના રોજ પોતાનો ચુકાદો સંભળાવશે.

દારૂના પરવાનાથી રાજ્યની રોગી કલ્યાણ સમિતિને અમદાવાદમાં ૧૨.૭૧ કરોડ અને ગાંધીનગરમાં ૮૬.૬૦ લાખ રૂપિયાની આવક
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આરોગ્ય આધારિત દારૂના પરવાનાઓ આપવામાં આવે છે

ભારતીય મૂળના જય ભટ્ટાચાર્ય એનઆઇએચના ડિરેક્ટર બન્યા । સેનેટે નિમણૂકને મંજૂરી આપી
જય ભટ્ટાચાર્ય ૫૩-૪૦ મતોથી જીત્યા

સુશાંત સિંહ રાજપૂત કેસનો નિકાલ થયો, પણ રિયા ચક્રવર્તીની મુશ્કેલીઓ ઓછી ન થઈ
બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તી તાજેતરમાં તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસને લઈને સમાચારમાં હતી.