અમદાવાદ, શુક્રવાર
તાજેતરની ચોમાસાની સિઝનમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપથી લોકો તોબા પોકારી ઊઠ્યા છે. ગત તા. ૧૦ જુલાઈ, રવિવારની સાંજથી પડેલા ભારે વરસાદ બાદથી અમદાવાદમાં સતત આ માહોલ જળવાઈ રહ્યો છે. શહેર આ વખતે અનેક વખત વરસાદના મારથી ઠેરઠેર જળબંબાકાર થતું રહ્યું છે. નીચાણવાળી સોસાયટીઓ અને બેઝમેન્ટમાં વરસાદી પાણીએ ઘૂસી જઈ હાહાકાર મચાવ્યો છે. લોકોની ઘરવખરી, દુકાનનો માલસામાન, ઓફિસનાં કમ્પ્યૂટર, લેપટોપ, સ્ટેશનરી વગેરેને નુકસાન થયું છે. આવા વખતે મ્યુનિ. તંત્ર દ્વારા વરસાદી પાણી ઉલેચવા માટે પંપને કામે લગાડાય છે, પરંતુ તમામ ૭૫ પંપ કાર્યરત સ્થિતિમાં જોવા મળ્યા નથી એટલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને તમામે તમામ પંપ ચાલુ હાલતમાં રાખવાનો તંત્રને આદેશ કર્યો છે.
Diese Geschichte stammt aus der July 29, 2022-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der July 29, 2022-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
અમદાવાદ એકસપ્રેસ
નવરંગ સ્કૂલનાં બાળકોને ગુજરાત યોગ બોર્ડ દ્વારા નશા મુક્તિ અંગે જાગૃત કરવામાં આવ્યાં
દક્ષિણ ઝોનના લાંભા-બહેરામપુરામાં ગેરકાયદે બાંધકામો પર તંત્ર ત્રાટક્યું
ચાંદલોડિયામાં મ્યુતિ. પ્લોટનાં દબાણો હટાવીને ૧૮૩૧ ચોરસ મીટર જમીતતો ક્બજો મેળવાયો
મ્યુનિ. શાળાનાં ૫૦૦૦ બાળકોએ સ્લમ વિસ્તારમાં જનજાગૃતિ ફેલાવી
શાળાથી શહેર કક્ષા સુધીના કલા ઉત્સવમાં ૧૨૦૦ બાળકવિઓએ ભાગ લીધો
પિતૃ તર્પણઃ આજે છઠ્ઠું શ્રાદ્ધ અમદાવાદ સોમવાર
ભાદરવી પૂર્ણિમાથી ભાદરવી અમાસ સુધી પિતૃ પક્ષમાં ૧૬ તિથિ છે.
ચક્રવાતી તોફાનના કારણે ગુજરાત સહિત ૧૬ રાજ્યમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે
અનેક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના
PM મોદી પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિને મળ્યાઃ ગાઝા સંકટ પર સમાધાનનો પ્રસ્તાવ મુક્યો
ભારતે માનવતાવાદી સહાય મોકલી હતી
હેલ્થ ટિપ્સ
સફરજનને છોલીને ખાવું કે છોલ્યા વગર
કારની સરખામણીએ રિક્ષા અને જાહેર રોડ કરતાં આપણું કિચન વધુ પ્રદૂષિત હોઈ શકે
આપણાં કિચન તો કેટલીક વખત રોડ કરતાં પણ વધુ પ્રદૂષિત હોય છે.
આજે જ ધૂમ્રપાન છોડોઃ સ્મોકિંગના કારણે થતાં મૃત્યુમાં ભારત ટોપ ચાર દેશોમાં સામેલ
આમ દર સેકન્ડે એક વ્યક્તિનું મોત થાય છે.
કુદરતે આપેલી સૌંદર્યસભર અને વિરાટ શક્તિઓનો પૂર્ણ આદર કરતાં શીખજો
આપણા સંસારમાં એમ કહેવાય છે કે ‘સુખમાં સાંભરે સોની અને દુઃખમાં સાંભરે રામ.