૨૯ જુલાઇનો દિવસ છેલ્લાં ૧૩ વર્ષથી આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ તરીકે મનાવવામાં આવે છે. વૈશ્વિક સ્તર પર વાઘના રક્ષણ અને તેમની લુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે જાગૃતિ ફેલાવવી એજ આ દિવસનો મુખ્ય હેતુ છે. વર્લ્ડ ટાઈગર દિવસની શરૂઆત વર્ષ ૨૦૧૦માં થઈ હતી. જેને રશિયામાં સેન્ટ પીટર્સબર્ગ ટાઈગર સમિટે માન્યતા આપી હતી. ત્યારે એક રિપોર્ટમાં ૯૭ ટકા વાઘ ગાયબ થવાની માહિતી સામે આવતા દુનિયાભરના લોકો આશ્ચર્યમાં મુકાયા હતા અને દુનિયામાં માત્ર ૩૯૦૦ જ વાઘ બચ્યા હતા.
આ સમિટમાં વાઘની વસ્તી વાળા ૧૩ દેશોએ ભાગ લીધો હતો, તે સમયે વાઘની સંખ્યાને બેગણી કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યુ હતુ. એ લક્ષ્ય તો કદાચ સિદ્ધ થઇ શક્યું નથી, પરંતુ વાઘની સંખ્યા વધારવાના પ્રયાસો ચાલુ છે. તેમાં થોડી ઘણી સફળતા મળી છે.
Diese Geschichte stammt aus der July 28, 2023-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der July 28, 2023-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
અમદાવાદ એકસપ્રેસ
નવરંગ સ્કૂલનાં બાળકોને ગુજરાત યોગ બોર્ડ દ્વારા નશા મુક્તિ અંગે જાગૃત કરવામાં આવ્યાં
દક્ષિણ ઝોનના લાંભા-બહેરામપુરામાં ગેરકાયદે બાંધકામો પર તંત્ર ત્રાટક્યું
ચાંદલોડિયામાં મ્યુતિ. પ્લોટનાં દબાણો હટાવીને ૧૮૩૧ ચોરસ મીટર જમીતતો ક્બજો મેળવાયો
મ્યુનિ. શાળાનાં ૫૦૦૦ બાળકોએ સ્લમ વિસ્તારમાં જનજાગૃતિ ફેલાવી
શાળાથી શહેર કક્ષા સુધીના કલા ઉત્સવમાં ૧૨૦૦ બાળકવિઓએ ભાગ લીધો
પિતૃ તર્પણઃ આજે છઠ્ઠું શ્રાદ્ધ અમદાવાદ સોમવાર
ભાદરવી પૂર્ણિમાથી ભાદરવી અમાસ સુધી પિતૃ પક્ષમાં ૧૬ તિથિ છે.
ચક્રવાતી તોફાનના કારણે ગુજરાત સહિત ૧૬ રાજ્યમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે
અનેક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના
PM મોદી પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિને મળ્યાઃ ગાઝા સંકટ પર સમાધાનનો પ્રસ્તાવ મુક્યો
ભારતે માનવતાવાદી સહાય મોકલી હતી
હેલ્થ ટિપ્સ
સફરજનને છોલીને ખાવું કે છોલ્યા વગર
કારની સરખામણીએ રિક્ષા અને જાહેર રોડ કરતાં આપણું કિચન વધુ પ્રદૂષિત હોઈ શકે
આપણાં કિચન તો કેટલીક વખત રોડ કરતાં પણ વધુ પ્રદૂષિત હોય છે.
આજે જ ધૂમ્રપાન છોડોઃ સ્મોકિંગના કારણે થતાં મૃત્યુમાં ભારત ટોપ ચાર દેશોમાં સામેલ
આમ દર સેકન્ડે એક વ્યક્તિનું મોત થાય છે.
કુદરતે આપેલી સૌંદર્યસભર અને વિરાટ શક્તિઓનો પૂર્ણ આદર કરતાં શીખજો
આપણા સંસારમાં એમ કહેવાય છે કે ‘સુખમાં સાંભરે સોની અને દુઃખમાં સાંભરે રામ.