
ઉનાળામાં સૂર્યનાં દાહ પમાડતાં કિરણોને કારણે હાથ-પગ અને ચહેરાની ત્વચા કાળી પડી જતી હોય છે. આ કાળી પડી જતી ત્વચાને ટેનિંગતરીકે ઓળખવામાં આવે છે. આમ તો ટેનિંગની સમસ્યા માત્ર ઉનાળામાં જ નથી સતાવતી. કેટલીક વ્યક્તિઓને વર્ષના બારેય મહિના ટેનિંગની સમસ્યા રહેતી હોય છે. ચહેરા પર કપાળની ત્વચા અને હાથ પર કોણી સુધીની ત્વચા કાળી પડી જતી હોય છે. પગમાં મહદ્અંશે પંજાની ત્વચા પણ કાળી પડતી હોય છે. આ ત્વચા અન્ય ત્વચા કરતાં અલગ પડે છે. ટૂંકમાં, જે ભાગ સૂર્યનાં કિરણોના સંપર્કમાં આવે એટલા ભાગની ત્વચા ટેન થઈ જતી હોય છે. ઉનાળો હોય, ચોમાસું હોય કે શિયાળો હોય, ટેનિંગની સમસ્યા દૂર કરવા માટે કેટલાક ઘરગથ્થુ પ્રયોગો અસરકારક નીવડતા હોય છે. આ પ્રયોગોને ધીરજ રાખીને નિયત સમયાંતરે કરવામાં આવે તો અચૂક લાભ થાય છે, એવું નિષ્ણાતોનું કહેવું છે. કયા પ્રયોગો દ્વારા કપાળની ત્વચા ટેનિંગ ફ્રી કરી શકાય તે જાણીએ.
છાશ અને ઓટ્સનું મિશ્રણ
Esta historia es de la edición Abhiyaan Magazine 06/04/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 06/04/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar

રાજકાજ
ટ્રમ્પ-ઝેલેન્સ્કીના ઉગ્ર સંવાદ પછી વૈશ્વિક પરિદૃશ્ય કઈ દિશામાં?

સ્ત્રી-પુરુષ સમાનતા - મંઝિલ હજુ દૂર
આપણા દેશમાં સ્રી અને પુરુષ વચ્ચેની વિષમતા હંમેશ જોવા મળે છે.

સ્ત્રી સશક્તિકરણ સ્વપ્ન કે હકીકત?
મહિલા દિન વિશેષ

સારાન્વેષ
એમેલિયા પેરેઝ : જેન્ડરની જંજાળ, કળામાં કકળાટ

આસ્થા અમીટ છે, તેને મિટાવી ન શકાય
જે મારી બંસરી ધિક્કારતા એ માણવા લાગ્યા, સુદર્શન હાથમાં લીધા પછીનો ફર્ક તો જુઓ.

સંદર્ભ
કેજરીવાલના કેગના રિપોર્ટમાં શરાબ કૌભાંડની કહાણી

રાજકાજ
શીખવિરોધી હિંસામાં સજ્જન કુમારને બીજી વખત આજીવન કારાવાસ

માલધારીઓએ ગાંડા બાવળથી મુક્ત કર્યું ગુગરિયાણા ગામ
ગાંડા બાવળના કારણે પૂરતું ઘાસ ઊગતું નથી

રસોડાની રાણી'નો કાંટાળો ખિતાબ
કેટલીક વાતો કહેવી પડે છે, શક્ય તેટલા ઊંચા અવાજે, વારંવાર કહેવી પડે છે. ન સંભળાય ત્યાં સુધી, ન સમજાય ત્યાં સુધી કહેવી પડે છે.

રાજકાજ
શરાબ નીતિ અંગે કેગનો રિપોર્ટ કેજરીવાલની મુશ્કેલી વધારશે