અમદાવાદ, બુધવાર
શહેરમાંથી કોરોના અદૃશ્ય થયો છે તો મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. ઠેરઠેર નજરે પડતી ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોઈ તંત્ર દ્વારા હવે ગુરુવારે વિશેષ અભિયાન ચલાવીને મચ્છરોનાં બ્રીડિંગની તપાસ કરાવાય છે તો મ્યુનિસિપલ તંત્ર દ્વારા કરાતી ફોગિંગની કામગીરી સામે અવારનવાર ગંભીર ફરિયાદો ઊઠતી રહે છે. બીજી તરફ ગટર ઊભરાવાની સમસ્યા પણ વકરી છે. સામાન્ય રીતે ચોમાસામાં ગટર ઊભરાતી હોય છે, પરંતુ શિયાળામાં ઊભરાતી ગટરની સમસ્યાથી તંત્રમાં પણ દોડધામ મચી છે. એ જે હોય તે પણ હવે ડેન્ગ્યુ, ઝાડા-ઊલટી, ટાઇફોઇડ અને કમળો લોકોને બીવડાવી રહ્યો છે. ખુદ મ્યુનિ. હેલ્થ વિભાગના સત્તાવાર આંકડા દર્શાવે છે કે અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય એમ બંને પ્રકારનો રોગચાળો વકર્યો હોઈ છેલ્લા એક જ અઠવાડિયામાં તેના કેસમાં ૫૧ ટકા જેટલો ચિંતાજનક વધારો નોંધાયો છે.
Esta historia es de la edición November 30, 2022 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición November 30, 2022 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
અમદાવાદ એકસપ્રેસ
નવરંગ સ્કૂલનાં બાળકોને ગુજરાત યોગ બોર્ડ દ્વારા નશા મુક્તિ અંગે જાગૃત કરવામાં આવ્યાં
દક્ષિણ ઝોનના લાંભા-બહેરામપુરામાં ગેરકાયદે બાંધકામો પર તંત્ર ત્રાટક્યું
ચાંદલોડિયામાં મ્યુતિ. પ્લોટનાં દબાણો હટાવીને ૧૮૩૧ ચોરસ મીટર જમીતતો ક્બજો મેળવાયો
મ્યુનિ. શાળાનાં ૫૦૦૦ બાળકોએ સ્લમ વિસ્તારમાં જનજાગૃતિ ફેલાવી
શાળાથી શહેર કક્ષા સુધીના કલા ઉત્સવમાં ૧૨૦૦ બાળકવિઓએ ભાગ લીધો
પિતૃ તર્પણઃ આજે છઠ્ઠું શ્રાદ્ધ અમદાવાદ સોમવાર
ભાદરવી પૂર્ણિમાથી ભાદરવી અમાસ સુધી પિતૃ પક્ષમાં ૧૬ તિથિ છે.
ચક્રવાતી તોફાનના કારણે ગુજરાત સહિત ૧૬ રાજ્યમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે
અનેક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના
PM મોદી પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિને મળ્યાઃ ગાઝા સંકટ પર સમાધાનનો પ્રસ્તાવ મુક્યો
ભારતે માનવતાવાદી સહાય મોકલી હતી
હેલ્થ ટિપ્સ
સફરજનને છોલીને ખાવું કે છોલ્યા વગર
કારની સરખામણીએ રિક્ષા અને જાહેર રોડ કરતાં આપણું કિચન વધુ પ્રદૂષિત હોઈ શકે
આપણાં કિચન તો કેટલીક વખત રોડ કરતાં પણ વધુ પ્રદૂષિત હોય છે.
આજે જ ધૂમ્રપાન છોડોઃ સ્મોકિંગના કારણે થતાં મૃત્યુમાં ભારત ટોપ ચાર દેશોમાં સામેલ
આમ દર સેકન્ડે એક વ્યક્તિનું મોત થાય છે.
કુદરતે આપેલી સૌંદર્યસભર અને વિરાટ શક્તિઓનો પૂર્ણ આદર કરતાં શીખજો
આપણા સંસારમાં એમ કહેવાય છે કે ‘સુખમાં સાંભરે સોની અને દુઃખમાં સાંભરે રામ.