અમદાવાદ, મંગળવાર
ક્રૂઝમાં ગોવા લઈ જવાની વાત કરી અમદાવાદના ટૂર ઓપરેટર સહિત ૪૦૦ લોકો સાથે ૫૦ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. એજન્ટે ચેન્નઈથી મુંબઈ પ્લેનમાં અને મુંબઇથી ગોવા ક્રૂઝમાં મોકલવાના નામે વ્યક્તિદીઠ રપ હજાર રૂપિયા લઈ લીધા હતા. ખોખરાના પરિષ્કાર-રમાં રહેતા ઇલાંગો મુદલિયારે બે વ્યક્તિઓ સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. ઇલાંગો નવરંગપુરાના સ્વસ્તિક ચાર રસ્તા પાસે ટ્રાવેલ્સ હોલિડેઝ નામથી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વેપાર કરે છે. વર્ષ ૨૦૨૧માં ઇલાંગો અને તેનો મિત્ર હસુભાઈ પટેલ ગોવા ગયા હતા. તે વખતે હસુભાઈના મિત્ર જિગરભાઈ પટેલ સાથે મુલાકાત થઈ હતી. તે વખતે જિગરે ઇલાંગોને કહ્યું હતું કે હું જોજો બસના નામથી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરું છું અને મારું ક્રૂઝ સુરતથી દમણ જાય છે. તેઓ આમ કહીને એકબીજાના વધુ પરિચયમાં આવ્યા હતા.
Esta historia es de la edición March 28, 2023 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición March 28, 2023 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
અમદાવાદ એકસપ્રેસ
નવરંગ સ્કૂલનાં બાળકોને ગુજરાત યોગ બોર્ડ દ્વારા નશા મુક્તિ અંગે જાગૃત કરવામાં આવ્યાં
દક્ષિણ ઝોનના લાંભા-બહેરામપુરામાં ગેરકાયદે બાંધકામો પર તંત્ર ત્રાટક્યું
ચાંદલોડિયામાં મ્યુતિ. પ્લોટનાં દબાણો હટાવીને ૧૮૩૧ ચોરસ મીટર જમીતતો ક્બજો મેળવાયો
મ્યુનિ. શાળાનાં ૫૦૦૦ બાળકોએ સ્લમ વિસ્તારમાં જનજાગૃતિ ફેલાવી
શાળાથી શહેર કક્ષા સુધીના કલા ઉત્સવમાં ૧૨૦૦ બાળકવિઓએ ભાગ લીધો
પિતૃ તર્પણઃ આજે છઠ્ઠું શ્રાદ્ધ અમદાવાદ સોમવાર
ભાદરવી પૂર્ણિમાથી ભાદરવી અમાસ સુધી પિતૃ પક્ષમાં ૧૬ તિથિ છે.
ચક્રવાતી તોફાનના કારણે ગુજરાત સહિત ૧૬ રાજ્યમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે
અનેક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના
PM મોદી પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિને મળ્યાઃ ગાઝા સંકટ પર સમાધાનનો પ્રસ્તાવ મુક્યો
ભારતે માનવતાવાદી સહાય મોકલી હતી
હેલ્થ ટિપ્સ
સફરજનને છોલીને ખાવું કે છોલ્યા વગર
કારની સરખામણીએ રિક્ષા અને જાહેર રોડ કરતાં આપણું કિચન વધુ પ્રદૂષિત હોઈ શકે
આપણાં કિચન તો કેટલીક વખત રોડ કરતાં પણ વધુ પ્રદૂષિત હોય છે.
આજે જ ધૂમ્રપાન છોડોઃ સ્મોકિંગના કારણે થતાં મૃત્યુમાં ભારત ટોપ ચાર દેશોમાં સામેલ
આમ દર સેકન્ડે એક વ્યક્તિનું મોત થાય છે.
કુદરતે આપેલી સૌંદર્યસભર અને વિરાટ શક્તિઓનો પૂર્ણ આદર કરતાં શીખજો
આપણા સંસારમાં એમ કહેવાય છે કે ‘સુખમાં સાંભરે સોની અને દુઃખમાં સાંભરે રામ.