
ડિયર નૅચર,
અમારા એક મિત્ર શાળા સંચાલક છે. અમારા બન્ને પરિવાર સાથે જમવા ગયા હોય અને સંચાલક મિત્ર જો વધુ મીઠાઈ ખાય તો એની દીકરી તરત ટોકેઃ પપ્પા, હવે રહેવા દો... એ મિત્રને હજી તો ડાયાબિટીસની વ્યાધિ નથી, પણ દીકરી કહે છે કે ધ્યાન રાખવું જોઈએ કે એ ના આવે... ડાયાબિટીસ ન આવે એનું ધ્યાન રાખવું જોઈએ, પણ આવી ગયું તો શું? આ રોગ માત્ર રાજરોગ નથી, ભારતમાં તો હવે આ આમ રોગ બની ગયો છે. દેશમાં બહુ વે છે. આની માં એવા પરિવાર એવા નર જ્યાં ઘરના કોઈ સભ્યને ડાયાબિટીસ ન હોય. વળી, આ રોગ થાય એટલે બાકીની અનેક બીમારીને આવવાનું આમંત્રણ મળી જાય છે.
ડાયાબિટીસ વધી જાય તોય સમસ્યા થાય છે અને લોહીમાં સાકરનું પ્રમાણ ઘટી જાય તો તો ઔર સમસ્યા થાય છે. ટૂંકમાં, ડાયાબિટીસ કાબૂમાં રહે એ જરૂરી છે અને એને કાબૂમાં રાખવા માટે આપણે શું શું નથી કરતા? ડૉક્ટરો એ માટે દવા લખે છે અને રોજ મીઠાઈથી દૂર રહો... એવી બધી સલાહ આપે છે, પણ જેને આ રોગ હોય એની સમસ્યા સવારથી જ શરૂ થઈ જાય છે. સવારના નાસ્તા સાથે ચા પીવી હોય તો એ સાવ ઓછી ખાંડવાળી હોવી જોઈએ અથવા તો ખાંડ વિનાની હોવી જોઈએ. મોળી ચા તો ભાવે નહીં એટલે સાકરના વિકલ્પોની શોધ શરૂ થાય છે અને એ શોધ ગોળથી શરૂ કરી આર્ટિફિશિયલ સ્વીટનર સુધી ચાલે છે. જેટલાં મોઢાં એટલી વાત. ગોળ બીજી રીતે સારો હશે, પણ ડાયાબિટીસ માટે તો સારો નહીં જ. એટલે વિકલ્પ મોટા ભાગે એક જ બચે છેઃ આર્ટિફિશિયલ સ્વીટનર.
જે ઘરમાં ડાયાબિટીસના પેશન્ટ હોય ત્યાં દવા સાથે ઘરના ટેબલ પર કોઈ ને કોઈ સ્વીટનર જરૂર જોવા મળે છે. એ લેવાથી ડાયાબિટીસના દરદીઓ રાહત અનુભવે છે કે હવે એમની બીમારી કાબૂમાં રહેશે. હશે, કાબૂમાં રહેતી હશે, પણ એ સ્વીટનરની ઘણી આડઅસર થાય છે એનું શું? અહીંથી બીજી માથાકૂટ શરૂ થાય છે. કયું સ્વીટનર લેવું એની. કેમિકલવાળાં સ્વીટનર પણ આવે છે અને પ્રાકૃતિક સ્વીટનર પણ આવે છે. એમાંથી શેની પસંદગી કરવી?
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In

સંઘર્ષ અને સફળતા સુધીની સ્વાદિષ્ટ સફર
એક સમય હતો જ્યારે એ પોતાના પરિવાર માટે જ રસોઈ બનાવતાં. બાળકોને શું ભાવે છે, પતિને શું ગમશે એ પ્રમાણે જ રસોડામાં એમનું કામ શરૂ થાય. જો કે જીવનના સાડા સાત દાયકા પછી, કોવિડ સમયે એમણે અથાણાં, નાસ્તા અને ગુજરાતી થાળીના ઑર્ડર લેવાનું શરૂ કર્યું અને પછી તો ટીવી શો ‘માસ્ટર શેફ’માં ભાગ લઈ એ બધાનાં લાડીલાં બની ગયાં.

આ... અબ તો લૌટ ચલેં!
ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણ છતાં આજે પણ એવા લોકો છે, જેમને ગેરકાયદે અમેરિકા જવું છે. આ લોકોને એમ છે કે અમેરિકામાં દૂધની નદીઓ વહે છે અને ડૉલર ઝાડ પર ઊગે છે. અમેરિકા જતાંવેંત સુખ-સમૃદ્ધિ મળી જશે એવું ધારતા, અમેરિકન ડ્રીમ સાકાર કરવા લાખો-કરોડો રૂપિયા તથા જીવ જોખમમાં મૂકનારા આવા શેખચલ્લીઓ ક્યારે ચેતશે?

ગેરરીતિ સામેની લડતે ગાદી અપાવી... ગેરરીતિને લીધે ગાદી ગઈ
ભ્રષ્ટાચાર સામેના જન આંદોલનના આગેવાન તરીકે રાજકારણમાં પ્રવેશેલા અરવિંદ કેજરીવાલ પછી તો પોતે જ એના કળણમાં ખૂંપતાં ગયા અને ચાદર કરતાં પગ લાંબા કરવાની લાયમાં દિલ્હી ગુમાવી બેઠા.

મનશુદ્ધિ વગરની આપણી તનશુદ્ધિ
ગાંધીજી પાપ-પુણ્યની વાત ધર્મના અર્થમાં નહીં, પરંતુ નૈતિકતાના અર્થમાં કરતા હતા. એમના મતે મનની અશુદ્ધિ માટે સાત પાપ જવાબદાર હતાંઃ સિદ્ધાંત વગરની રાજનીતિ, શ્રમ વગરનું ધન, વિવેક વગરનું સુખ, ચરિત્ર વગરનું જ્ઞાન, નીતિ વગરનો વેપાર, માનવતા વગરનું વિજ્ઞાન અને ત્યાગ વગરની પૂજા.

નો માર્કેટિંગ
… તેમનો આભાર માનીને બહાર નીકળ્યાં, પણ ‘હવે તો બોર્ડ પણ બહાર નથી' એ તેમના વાક્ય ફરતે હજુ મન ઘૂમરાતું હતું. ‘આપણી સેલ્સ ઓફિસને બોર્ડ નહીં હોય અથવા બોર્ડ નહીં લગાવવું' એવું આપણે નક્કી કર્યું તો ?...

મજા હારમાં છે, ગજબ ગેમ છે...
જો બન્નેનાં હૈયે લગન સેમ છે હૃદય ખોલી કહી દે, ‘મને પ્રેમ છે’ હવા, વાદળો, મ્હેક કે ચાંદની મિલન બાદ ક્યાં કંઈ હતું તેમ છે.

જસ્ટ, એક મિનિટ..
વાસ્તવિકતાનો જલદીથી સ્વીકાર કરીને એવી બાબતોને પડતી મૂકીને નવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વધારે ડહાપણભર્યું હોય છે.

ભાંગી મારી જન્મોજનમની ખામી
ખૂબી વધારે છે કે ખામી એ ગણતરી ક્યાં કરી? જેવો હતો એવો મેં એને દિલથી અપનાવ્યો હતો.

જસ્ટ, એક મિનિટ...
કઈ તરફનો ઝુકાવ રાખવો એ જે-તે માણસના હાથની વાત છે.

સફળતાની ઠોકર વાગે ત્યારે!
તમે પહેલી વાર કાર ચલાવી હશે ત્યારે તમને યાદ હશે કે તમે અત્યંત સાવચેતીપૂર્વક ડ્રાઈવિંગ કર્યું હશે, પરંતુ જેમ જેમ કારની ગતિ વધી હશે એમ તમારો આત્મવિશ્વાસ પણ વધ્યો હશે. એ જ ગતિ અતિ આત્મવિશ્વાસ તરફ લઈ જાય છે. અકસ્માતની સંભાવના એ જ વખતે સૌથી વધુ હોય છે જ્યારે અતિ આત્મવિશ્વાસ હોય.