અમદાવાદ, શુક્રવાર
અમદાવાદીઓ પરિવહન માટે એએમટીએસ અને બીઆરટીએસનો ઉપયોગ કરે છે, પરંતુ લોકોમાં તો મેટ્રો રેલની લાંબા સમયથી ચર્ચા છે. આવતા મહિનાથી એટલે કે ઓગસ્ટથી અમદાવાદમાં મેટ્રો રેલ દોડતી થશે તેવો મેટ્રો રેલના સત્તાવાળાઓનો દાવો છે. મેટ્રો રેલના સત્તાધીશોની ભારે બેદરકારીથી તેનું નિર્માણકાર્ય ઘણા વખતથી મુસીબતરૂપ બન્યું છે. મેટ્રો રેલના થાંભલા (પિલર) નાખવાથી બિસમાર હાલતમાં મુકાઈ જતા રસ્તાથી હજારો વાહનચાલકો પરેશાન થતા આવ્યા છે. અનેક વાર પિલર બંધાઈ જાય તો પણ તેની આસપાસનાં બેરિકેડિંગને મેટ્રો રેલના સત્તાવાળા સમયસર હટાવતા નથી. પરિણામે આવાં બેરિકેડિંગ વાહનવ્યવહાર માટે અવરોધરૂપ બનીને જે તે વિસ્તારમાં દિવસો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જે છે. દરમિયાન થલતેજમાં વગર વરસાદે મેટ્રો રેલની બલિહારીથી પાણી અને કાદવ-કીચડવાળા રસ્તાથી લોકો ત્રાહિમામ્ થઈ ગયા છે.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
અમદાવાદ એકસપ્રેસ
નવરંગ સ્કૂલનાં બાળકોને ગુજરાત યોગ બોર્ડ દ્વારા નશા મુક્તિ અંગે જાગૃત કરવામાં આવ્યાં
દક્ષિણ ઝોનના લાંભા-બહેરામપુરામાં ગેરકાયદે બાંધકામો પર તંત્ર ત્રાટક્યું
ચાંદલોડિયામાં મ્યુતિ. પ્લોટનાં દબાણો હટાવીને ૧૮૩૧ ચોરસ મીટર જમીતતો ક્બજો મેળવાયો
મ્યુનિ. શાળાનાં ૫૦૦૦ બાળકોએ સ્લમ વિસ્તારમાં જનજાગૃતિ ફેલાવી
શાળાથી શહેર કક્ષા સુધીના કલા ઉત્સવમાં ૧૨૦૦ બાળકવિઓએ ભાગ લીધો
પિતૃ તર્પણઃ આજે છઠ્ઠું શ્રાદ્ધ અમદાવાદ સોમવાર
ભાદરવી પૂર્ણિમાથી ભાદરવી અમાસ સુધી પિતૃ પક્ષમાં ૧૬ તિથિ છે.
ચક્રવાતી તોફાનના કારણે ગુજરાત સહિત ૧૬ રાજ્યમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે
અનેક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના
PM મોદી પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિને મળ્યાઃ ગાઝા સંકટ પર સમાધાનનો પ્રસ્તાવ મુક્યો
ભારતે માનવતાવાદી સહાય મોકલી હતી
હેલ્થ ટિપ્સ
સફરજનને છોલીને ખાવું કે છોલ્યા વગર
કારની સરખામણીએ રિક્ષા અને જાહેર રોડ કરતાં આપણું કિચન વધુ પ્રદૂષિત હોઈ શકે
આપણાં કિચન તો કેટલીક વખત રોડ કરતાં પણ વધુ પ્રદૂષિત હોય છે.
આજે જ ધૂમ્રપાન છોડોઃ સ્મોકિંગના કારણે થતાં મૃત્યુમાં ભારત ટોપ ચાર દેશોમાં સામેલ
આમ દર સેકન્ડે એક વ્યક્તિનું મોત થાય છે.
કુદરતે આપેલી સૌંદર્યસભર અને વિરાટ શક્તિઓનો પૂર્ણ આદર કરતાં શીખજો
આપણા સંસારમાં એમ કહેવાય છે કે ‘સુખમાં સાંભરે સોની અને દુઃખમાં સાંભરે રામ.