સંવાદ કોઇ પણ સંબંધોની પહેલી અને જરૂરી આવશ્યકતા હોય છે, તેમાં સાંભળવું, સમજણ, અરસપરસનું સન્માન અને ભાવનાઓ સામેલ હોય છે. સંક્ષિપ્તમાં કહીએ તો સંવાદ કરવાનો અર્થ એ છે કે કેવી રીતે આપવું છે અને કેવી રીતે પ્રાપ્ત કરવું છે. સૌથી વ્યવહારિક રીતે પરિભાષિત, આ વિચારોસૂચનાઓને પ્રસારિત કરવાની પ્રાકૃતિક પ્રક્રિયા છે અને એક નિશ્ચિત સમયમાં એક વ્યક્તિથી બીજી વ્યક્તિની ભાવનાઓને અભિવ્યક્ત કરવાનું માધ્યમ છે. આજની ભાગદોડ ભરેલી જિંદગી અને વધતી ટેકનોલોજીના સમયમાં બાળકો અને માતા-પિતા વચ્ચે સંવાદ ઘટતો જાય છે. કેટલીક વાર સંવાદ થાય છે તો તે પણ વોટ્સએપ ગ્રૂપના માધ્યમથી. આવા સંજોગોમાં પેરન્ટ્સ અને બાળકો વચ્ચે અંતર પણ વધતું જાય છે.
ચાણક્યનીતિ કહે છે કે સંતાનને લઇ દરેક માતા-પિતાએ ગંભીર અને જાગૃત રહેવું જોઇએ, સાથે બાળકોને સારા સંસ્કાર આપવાના પ્રયાસ પણ કરવા જોઇએ. હવે જરા વિચારો કે જ્યારે માતાપિતા અને બાળકો વચ્ચે સંવાદની કડી જ નબળી પડશે ત્યારે બાળકોને સારા સંસ્કાર કેવી રીતે મળી શકશે? બાળકો જ્યારે માતા-પિતાની ઉપેક્ષાનો શિકાર બને છે ત્યારે તેઓ એક એવી દુનિયા તરફ આગળ વધતાં જાય છે, જે ભવિષ્યમાં ચિંતાનું કારણ બને છે.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
અમદાવાદ એકસપ્રેસ
નવરંગ સ્કૂલનાં બાળકોને ગુજરાત યોગ બોર્ડ દ્વારા નશા મુક્તિ અંગે જાગૃત કરવામાં આવ્યાં
દક્ષિણ ઝોનના લાંભા-બહેરામપુરામાં ગેરકાયદે બાંધકામો પર તંત્ર ત્રાટક્યું
ચાંદલોડિયામાં મ્યુતિ. પ્લોટનાં દબાણો હટાવીને ૧૮૩૧ ચોરસ મીટર જમીતતો ક્બજો મેળવાયો
મ્યુનિ. શાળાનાં ૫૦૦૦ બાળકોએ સ્લમ વિસ્તારમાં જનજાગૃતિ ફેલાવી
શાળાથી શહેર કક્ષા સુધીના કલા ઉત્સવમાં ૧૨૦૦ બાળકવિઓએ ભાગ લીધો
પિતૃ તર્પણઃ આજે છઠ્ઠું શ્રાદ્ધ અમદાવાદ સોમવાર
ભાદરવી પૂર્ણિમાથી ભાદરવી અમાસ સુધી પિતૃ પક્ષમાં ૧૬ તિથિ છે.
ચક્રવાતી તોફાનના કારણે ગુજરાત સહિત ૧૬ રાજ્યમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે
અનેક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના
PM મોદી પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિને મળ્યાઃ ગાઝા સંકટ પર સમાધાનનો પ્રસ્તાવ મુક્યો
ભારતે માનવતાવાદી સહાય મોકલી હતી
હેલ્થ ટિપ્સ
સફરજનને છોલીને ખાવું કે છોલ્યા વગર
કારની સરખામણીએ રિક્ષા અને જાહેર રોડ કરતાં આપણું કિચન વધુ પ્રદૂષિત હોઈ શકે
આપણાં કિચન તો કેટલીક વખત રોડ કરતાં પણ વધુ પ્રદૂષિત હોય છે.
આજે જ ધૂમ્રપાન છોડોઃ સ્મોકિંગના કારણે થતાં મૃત્યુમાં ભારત ટોપ ચાર દેશોમાં સામેલ
આમ દર સેકન્ડે એક વ્યક્તિનું મોત થાય છે.
કુદરતે આપેલી સૌંદર્યસભર અને વિરાટ શક્તિઓનો પૂર્ણ આદર કરતાં શીખજો
આપણા સંસારમાં એમ કહેવાય છે કે ‘સુખમાં સાંભરે સોની અને દુઃખમાં સાંભરે રામ.