અમદાવાદ, શનિવાર
ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર રાજ્યમાં નદીઓનું પ્રમાણ બારમાસી ઓછું છે. રાજ્યભરના મોટા પાણી ભાગના ખેડૂતો ખેતી માટે મહદ્અંશે વરસાદી પર નિર્ભર રહે છે. ખેડૂતોની સિંચાઇનાં પાણીની સમસ્યાથી પૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી ચિંતિત હતા. તેમને જગતના તાતની મહેનત પર વિશ્વાસ હતો કે જો ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચશે તો ખેડૂતો રાજ્યની પ્રગતિમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે. માટે પૂર્વ સીએમ નરેન્દ્ર મોદીએ ખેડૂતોનાં ખેતર સુધી પાણી પહોંચાડવાનો દઢ નિર્ધાર કરી લીધો.
બીજી તરફ નર્મદા નદી પર બંધ બાંધ્યા પછી પણ ઘણું પાણી વહી જતું હતું. પૂર્વ સીએમ મોદીએ આ વહી જતાં પાણી ખેડૂતો માટે ઉપયોગી બને તેના માટે સુચારુ આયોજન કર્યું, જેના પરિણામે રાજ્યમાં ઐતિહાસિક સૌની યોજના અને સુજલામ સુફલામ યોજનાઓનો જન્મ થયો અને એટલે જ આજે રાજ્યમાં વિશાળ કેનાલ નેટવર્ક ઊભું થયું છે.
પીએમ મોદીની દેશને લોકભાગીદારીથી જળ સંચયની નવી પદ્ધતિની ભેટ
પીએમ મોદીએ તેમના મુખ્યપ્રધાન તરીકેના કાર્યકાળમાં માત્ર કેનાલ નેટવર્ક જ ઊભું કરીને સંતોષ નહીં માની લેતાં એ કાર્યને વધુ આગળ ધપાવ્યું છે, તેના ભાગરૂપે તેમણે લોકોને જળ સંગ્રહ ક્ષમતા વધારવા માટે પ્રેરિત પણ કર્યા છે, સાથે-સાથે દેશને લોકભાગીદારીથી જળ સંચયનાં કામો કરવાની નવી પદ્ધતિ પણ આપી છે. તેમના જળ સંગ્રહના અભિયાનને આગળ વધારવા માટે રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કરવામાં આવ્યું. સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ ભૂપેન્દ્ર પટેલના મુખ્યપ્રધાન નેતૃત્વમાં પાંચમો તબક્કો પૂર્ણ થયો છે. આ અભિયાન અંતર્ગત રાજ્યના શ્રમિકોને ૨૦.૮૧ લાખ માનવદિનની રોજગારી મળી છે, જેના કારણે રાજ્યની જળ સંગ્રહ ક્ષમતા ૨૪,૪૧૮ લાખ ઘન ફૂટ વધી છે. અંબાજીથી ઉમરગામના આદિવાસી વિસ્તારોમાં લિફ્ટ ઇરિગેશન દ્વારા સિંચાઈનું પાણી પહોંચાડીને આદિવાસી વિસ્તારના ખેડૂતોને સિંચાઈ પૂરી પાડી છે.
ઓછા વરસાદથી પીડિત ઉત્તર ગુજરાતના આઠ જિલ્લાને નવજીવન
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
કુદરતે આપેલી સૌંદર્યસભર અને વિરાટ શક્તિઓનો પૂર્ણ આદર કરતાં શીખજો
આપણા સંસારમાં એમ કહેવાય છે કે ‘સુખમાં સાંભરે સોની અને દુઃખમાં સાંભરે રામ.
આયુર્વેદસંહિતા
ચિકનગુનિયામાં આયુર્વેદિક સારવાર શ્રેષ્ઠ
૧૦ દિવસ બાદ ગુજરાતમાં ફરી વરસાદની એન્ટ્રી
બુધ-ગુરુ-શુક્ર એમ ત્રણ દિવસ ડાંગ, તાપી, તવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીને મેઘરાજા ધમરોળશે
ટ્રેન ઊથલાવવાના ષડ્યુંત્રને રોકવા પોલીસ હવે કોમનમેનને પોતાના ‘સૈનિક’ બનાવશે
પોલીસ રેલવે ટ્રેક નજીક રહેતા લોકોનું વોટ્સએપ ગ્રૂપ બનાવશેઃ ગુતાતી માહિતી આપવા તેમજ સતર્ક રહેવા માટે સઘન તાલીમ પણ આપશે
રાયપુર ખાતે ૨૬૫ ટુ વ્હીલર અને ૬૮ ફોર વ્હીલર પાર્ક કરી શકાશે
મલ્ટિ લેવલ પાર્કિંગતી સુવિધા
અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર ઘટ્યુંઃ શહેરમાં ૧૪ ડિગ્રી લઘુતમ તાપમાન
પાંચ દિવસમાં ઠંડીની તીવ્રતામાં ઓર ઘટાડો થશે તેવી સ્થાતિક હવામાન વિભાગ ની આગાહી
લગ્નનું તરકટ રચી બે લૂંટેરી દુલહન પ્રૌઢ અને યુવક સાથે ચીટિંગ કરી ફરાર થઈ ગઈ
લગ્ન કરીને ઘેર પહોંચે તે પહેલાં જ બે લૂંટેરી દુલહનબાથરૂમ જવાના બહાને ગાયબ થઈ ગઈ
ટોપ ટેન રિચેસ્ટ એક્ટ્રેસઃ પ્રિયંકા પાસે ૫૮૦ કરોડ, પણ નંબર વન છે ઐશ્વર્યા!
એક્ટ્રેસ પાસે પણ સેંકડો કરોડ રૂપિયાની સંપત્તિ છે, જે તેમની શાનદાર કરિયરની સાક્ષી પૂરે છે.
ઓડિશામાં બે બાઈક અને ત્રણ વાહતોની ભીષણ ટક્કરઃ સાતનાં મોત, ૧૩ ઘાયલ
ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે સંવેદના વ્યક્ત કરી
ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ સાથે કોલ્ડવેવનો એટેકઃ બિહાર-યુપીમાં 30મી સુધી કોલ્ડ-ડે
ઉત્તર ભારત સહિત પહાડી વિસ્તારોમાં ઠંડી અને ધુમ્મસને લઈ ચેતવણી જાહેર કરી છે.