અમદાવાદ, શુક્રવાર
આખા દેશમાં ગુજરાતની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ) સૌથી એક્ટિવ છે. દેશના મોટા ભાગના હાઇ પ્રોફાઇલ તેમજ ચકચારી કેસોનો ગુજરાતની ભેદ ઉકેલવામાં એફએસએલનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. ભારત સિવાયના અન્ય દેશો પણ કેસનો ભેદ ઉકેલવામાં એફએસએલની મદદ લઇ રહ્યા છે. એફએસએલ તેની કામગીરીથી વખણાય છે ત્યારે એક વિવાદ સર્જાયો છે. સામાન્ય રીતે પોલીસ કે સુરક્ષા એજન્સી કોઇ પણ ડ્રગ્સનો જથ્થો ઝડપે તો એફએસએલની ટીમ ઘટનાસ્થળે જઇને મળેલા પદાર્થનું પરીક્ષણ કરીને તરત જ રિપોર્ટ આપતી હોય છે, જેના આધારે ડ્રગ્સના પેડલર્સ અને માફિયાની ધરપકડ થતી હોય છે, પરંતુ ગુજરાત યુનિવર્સિટીમાં મળી આવેલા ગાંજાના છોડમાં એફએસએલએ હજુ સુધી રિપોર્ટ નહીં આપતાં વિવાદ સર્જાયો છે.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
અમદાવાદ એકસપ્રેસ
નવરંગ સ્કૂલનાં બાળકોને ગુજરાત યોગ બોર્ડ દ્વારા નશા મુક્તિ અંગે જાગૃત કરવામાં આવ્યાં
દક્ષિણ ઝોનના લાંભા-બહેરામપુરામાં ગેરકાયદે બાંધકામો પર તંત્ર ત્રાટક્યું
ચાંદલોડિયામાં મ્યુતિ. પ્લોટનાં દબાણો હટાવીને ૧૮૩૧ ચોરસ મીટર જમીતતો ક્બજો મેળવાયો
મ્યુનિ. શાળાનાં ૫૦૦૦ બાળકોએ સ્લમ વિસ્તારમાં જનજાગૃતિ ફેલાવી
શાળાથી શહેર કક્ષા સુધીના કલા ઉત્સવમાં ૧૨૦૦ બાળકવિઓએ ભાગ લીધો
પિતૃ તર્પણઃ આજે છઠ્ઠું શ્રાદ્ધ અમદાવાદ સોમવાર
ભાદરવી પૂર્ણિમાથી ભાદરવી અમાસ સુધી પિતૃ પક્ષમાં ૧૬ તિથિ છે.
ચક્રવાતી તોફાનના કારણે ગુજરાત સહિત ૧૬ રાજ્યમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે
અનેક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના
PM મોદી પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિને મળ્યાઃ ગાઝા સંકટ પર સમાધાનનો પ્રસ્તાવ મુક્યો
ભારતે માનવતાવાદી સહાય મોકલી હતી
હેલ્થ ટિપ્સ
સફરજનને છોલીને ખાવું કે છોલ્યા વગર
કારની સરખામણીએ રિક્ષા અને જાહેર રોડ કરતાં આપણું કિચન વધુ પ્રદૂષિત હોઈ શકે
આપણાં કિચન તો કેટલીક વખત રોડ કરતાં પણ વધુ પ્રદૂષિત હોય છે.
આજે જ ધૂમ્રપાન છોડોઃ સ્મોકિંગના કારણે થતાં મૃત્યુમાં ભારત ટોપ ચાર દેશોમાં સામેલ
આમ દર સેકન્ડે એક વ્યક્તિનું મોત થાય છે.
કુદરતે આપેલી સૌંદર્યસભર અને વિરાટ શક્તિઓનો પૂર્ણ આદર કરતાં શીખજો
આપણા સંસારમાં એમ કહેવાય છે કે ‘સુખમાં સાંભરે સોની અને દુઃખમાં સાંભરે રામ.