વાર્તાદાદા હરીશ નાયકની ચિરવિદાય
ABHIYAAN|November 11, 2023
હરીશ નાયક આમ પોતાના જીવનના આખરી શ્વાસ સુધી કામ કરતા રહ્યા. બાળસાહિત્યના લેખક તરીકે તેઓ સતત બાળકો સાથે ઓતપ્રોત રહ્યા. જ્યારે પણ તક મળે ત્યારે બાળકોની વચ્ચે પહોંચી જઈને તેમને વાર્તા કહેવાનું જાણે શૂરાતન ચઢતું
વાર્તાદાદા હરીશ નાયકની ચિરવિદાય

હરીશ નાયક સાથેનો પ્રથમ પરિચય ગુજરાત સમાચારમાં જોડાયા પછી લગભગ એક વર્ષે થયો હતો. ૧૯૫૯નું એ વર્ષ હરીશભાઈનું બાળ સાહિત્યનું લેખન પાંચમા દાયકાથી ચાલતું હતું. તેઓ પણ એ જ સંસ્થામાં કાર્યરત હતા અને છતાં એ સંસ્થાનું બાળ સામિયક ઝગમગ તેમાં હરીશ નાયકનું બાળસાહિત્ય પ્રકટ થતું નહોતું. તેઓ સિને સાપ્તાહિકમાં લખતા હતા. એપ્રિલ ૧૯૬૦માં ઝગમગના સંપાદકના સહાયક તરીકે હું કામ કરતો થયો. ૧૯૬૨ના પ્રારંભે દૃષ્ટિવાન ચિત્રકાર ચંદ્ર ત્રિવેદી ઝગમગના સંપાદક બન્યા. તેમની સાથે સહાયક તરીકે હું હતો. આ ઘટનાએ હરીશ નાયકની સમગ્ર ભાવિ કારકિર્દી બદલી નાખી. એ બાળકો માટે પણ ઘણું સારું લખી શકશે એવી શ્રદ્ધા હતી. તેમણે હરીશ નાયકને ઝગમગમાં લખવા માટે મોકળું મેદાન આપ્યું. દર અઠવાડિયે ચારેક પાનાં હરીશભાઈ લખે એવું ગોઠવાયું. એ પછી દાયકાઓ સુધી હરીશ નાયક મુખ્યત્વે બાળકો માટે લખતા રહ્યા અને તેઓ બાળસાહિત્યકાર તરીકે સ્થાપિત થયા. જોકે એ દરમિયાન તેમણે ચિત્રલોકમાં નવલકથા પણ લખી. બપોરના દૈનિકમાં હાસ્ય કટાક્ષ પણ લખતા અને જ્યારે તેઓ સંદેશ જૂથમાં જોડાયા ત્યાં તેમને બાળ સંદેશનું કામ મળ્યું. એ છોડ્યું તો આકાર પ્રકાશને બાળ માસિક બુલબુલનું કામ સોંપ્યું અને જ્યારે એ બધું છૂટ્યું ત્યારે પોતાની માલિકીનું બાળ માસિક નાયક શરૂ કર્યું. બધી જ નોકરીઓ છૂટી ગઈ ત્યારે જીવવાનો એકમાત્ર માર્ગ આધાર શાળાઓમાં જઈને વાર્તાઓ કહેવાનો રહ્યો. તેઓ વિદ્યાર્થીઓને બાળ વાર્તા કહે અને બાળ સાહિત્ય વેચે એટલે બાળ સાહિત્ય સાથે તેમનો અતૂટ નાતો જોડાઈ ગયો. તેમણે નવલકથાઓ અને હાસ્ય પણ લખ્યું છે. એ બધું વિસરાઈ ગયું. હરીશ નાયકને આમ બાળસાહિત્યકાર તરીકે અનેકવિધ કામગીરી કર્યા પછી પણ નોકરી વિનાની સ્થિતિમાં કપરા સંઘર્ષના દિવસો પસાર કરવા પડ્યા.

Denne historien er fra November 11, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra November 11, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
દેશી વહાણોના નવા યુગનો પ્રારંભ થશે
ABHIYAAN

દેશી વહાણોના નવા યુગનો પ્રારંભ થશે

પ્રાચીન કાળથી ભારતમાં બનતાં વહાણોનો જમાનો વીતી ગયો હોય તેમ મોટાં મોટાં બંદરો ઉપર નાનાં એવાં દેશી વહાણો દેખાતાં બંધ થયાં હતાં, પરંતુ તાજેતરમાં દીનદયાળ પોર્ટ ઑથોરિટી દ્વારા દેશી વહાણોને કાર્ગો જેટી ઉપર લાંગરવાની મંજૂરી આપીને તે માટે જગ્યાની ફાળવણી કરાઈ છે. આ વહાણો થકી નાના જથ્થાનો અને દેશનાં અન્ય બંદરો તરફનો કાર્ગો ઓછા સમયમાં, ઓછા ખર્ચામાં જઈ આવી શકશે. તેમ જ નવી રોજગારીની તકો ઊભી થશે, અર્થતંત્રમાં રૂપિયો ઝડપથી ફરતો થશે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/09/2024
અવાજોનો ઓચ્છવ કરતા અતરંગી ASMR વીડિયો
ABHIYAAN

અવાજોનો ઓચ્છવ કરતા અતરંગી ASMR વીડિયો

*ઑટોનૉમસ સેન્સરી મેરિડિયન રિસ્પોન્સ (એએસએમઆર) આપમેળે ચરમસીમાએ પહોંચતી ઉત્તેજનાને પ્રેરનારી પ્રતિક્રિયા. આ સંજ્ઞાનો સૌથી વધુ ઉપયોગ થયો છે યુ-ટ્યૂબ પર. *૨૦૧૦માં જૅનિફર એલન નામની મહિલાએ સૌપ્રથમ આ ટર્મ કોઇન કરેલી. *ASMR વીડિયો અનેકોને કોઈ ને કોઈ પ્રકારે માનસિક રાહત આપવાનું કાર્ય કરે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/09/2024
તમે અમને વોટ આપો, અમે તમને પૈસા સાથે પાયમાલી આપીશું
ABHIYAAN

તમે અમને વોટ આપો, અમે તમને પૈસા સાથે પાયમાલી આપીશું

મફતની યોજનાનો અમલ કરનારાં રાજ્યો બરબાદીના માર્ગે ધકેલાઈ રહ્યાં છે, અનેક રાજ્યોમાં તેનાં આર્થિક દુષ્પરિણામો બહાર આવી રહ્યાં છે.

time-read
7 mins  |
Abhiyaan Magazine 21/09/2024
એનાલિસિસ.
ABHIYAAN

એનાલિસિસ.

અમેરિકાના નવા પ્રમુખ માટેની ચૂંટણી પર વિશ્વની નજર

time-read
5 mins  |
Abhiyaan Magazine 21/09/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

વિદેશની ધરતી પર રાહુલ ગાંધીનાં બેજવાબદાર વિધાનો

time-read
3 mins  |
Abhiyaan Magazine 21/09/2024
હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં
ABHIYAAN

હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં

રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોના જોડાણના આગ્રહી રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ધરાર એકલે હાથે ચૂંટણી લડવી પડશે

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/09/2024
આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?
ABHIYAAN

આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?

'The Noise of Time’માં લેખક જુલિયન બર્ન્સ લખે કે, ‘સમયના ઘોઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે.’ પણ આપણા આંતરિક સંગીતને સ્વરબદ્ધ કરવાની શરૂઆત આપણા શ્વાસના અવાજને સાંભળવાથી થાય?

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/09/2024
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
ABHIYAAN

વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ

યુએસએ વિઝા વિન્ડો (૪)

time-read
3 mins  |
Abhiyaan Magazine 14/09/2024
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ABHIYAAN

હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’

ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
ABHIYAAN

ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,

આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024