ખુરશી શબ્દ અરબી ‘કુર્સી’ પરથી આવ્યો છે. સગપણની દૃષ્ટિએ જોઈએ તો સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે. ખુરશી કરતાં સત્તા એકાદ મિનિટ મોટી છે. જેવી સત્તા એવી ખુરશી.
આપણે ભલે દરેક બાબતે ‘સ્વદેશી’નો આગ્રહ રાખીએ, પણ ખુરશી આપણું સ્વદેશી સાધન નથી. પશ્ચિમી સંસ્કૃતિએ ભારતને જો કોઈ એકમેવ નશાકારક ભેટ આપી હોય તો એ છે ખુરશી! પંડિત હર્ષાનંદ સ્વામીએ એમના ‘ખુરશીપુરાણ’માં લખ્યું છે કે કળિયુગમાં જે વ્યક્તિ સ્વેચ્છાએ ખુરશીમુક્ત થઈ જાય અથવા તો સ્વેચ્છાએ ખુરશીનો ત્યાગ કરી શકે એને કળિયુગનો સંત માનવો!
સોક્રેટીસે કહ્યું છે કે, રાજકારણી પહેલાં ફિલોસોફર હોવો જોઈએ, પછી રાજકર્તા. કેટલાક લોકો સોક્રેટીસની આ વાતને હસી કાઢે છે, કેમ કે આપણે ત્યાં રાજકારણી પહેલાં રાજકર્તા બની મિસ ખુરશીને વરે છે અને પછી જનતાને સત્ય, પ્રેમ, કરુણા અને અહિંસાની ફિલોસોફી સમજાવે છે.
એક દિવસ અકબરે બીરબલને પૂછ્યું: ‘બીરબલ, કોઈ પણ દેશનો રાજા પોતાની પ્રજાને પ્રેમ કરે છે, એમાં એ રાજાનો સ્વાર્થ હોય છે કે નિઃસ્વાર્થ?’ ત્યારે બીરબલે રાજકીય વિવેક બતાવતાં કહ્યું, ‘બાદશાહ સલામત, તમને સારું લાગે એવો જવાબ આપું કે જે સાચો લાગે એવો જવાબ આપું?’
Denne historien er fra Abhiyaan Magazine 04/05/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 04/05/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
તિરુપતિ પ્રસાદના ઘીનાં ટેન્કર જીપીએસ સિસ્ટમથી સજ્જ
નંદિનીનું વડું મથક જીપીએસ સિસ્ટમ મારફત ટૅન્કરો પર નજર રાખશે. ટૅન્કરો પર ગોઠવવામાં આવેલ ઇલેક્ટ્રોનિક લૉકને માત્ર વડામથક દ્વારા મોકલવામાં આવેલ ઓટીપી દ્વારા જ ખોલી શકાશે
હૃદય એટલે ભૌતિક અર્થમાં અંગ અને અભૌતિક અર્થમાં અનુભૂતિ...
એક એવી કથા છે કે ભગવાને સૃષ્ટિની રચના કરી અને બધી વસ્તુઓ યોગ્ય જગ્યા પર ગોઠવી. એમાં છેલ્લે સત્ય વધ્યું, ઘણું વિચાર્યા બાદ ભગવાને સત્યને માણસના હૃદયમાં મૂક્યું !
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
ઇમિજેટ રિલેટિવ કેટેગરી હેઠળ પુખ્ત વયનાં અમેરિકન સિટીઝન સંતાનો એમનાં માતા-પિતા માટે અને અમેરિકન સિટીઝનો એમની પત્ની યા પતિ માટે ગ્રીનકાર્ડ મેળવી શકે છે
બિજ-થિંગ.
‘કુમાર’ની સો વર્ષની કલા-સંપદા
લાફ્ટર વાઇરસ
...અને શાસ્ત્રીય સંગીતને અમે ભારે પડ્યા..!
કચ્છમાં મળી નવી વનસ્પતિ
જૈવવિવિધતા ધરાવતું કચ્છ સંશોધકો માટે વિપુલ તકો પૂરી પાડે છે. તાજેતરમાં જ વનસ્પતિશાસ્ત્રના અધ્યાપકોએ લખપત તાલુકામાંથી વનસ્પતિની તદ્દન નવી જ, વિશ્વમાં ક્યાંય નોંધાઈ ન હોય અને જેનું અસ્તિત્વ જોખમમાં છે, તેવી વનસ્પતિ શોધી કાઢી છે. આ વનસ્પતિ પથરાળ જમીન અને સૂકા વિસ્તારમાં ઊગે છે. તે આ વિસ્તારની ઇકોલૉજી માટે ખૂબ મહત્ત્વની છે. પશુઓ તેને ખાતા નથી, પરંતુ તે મધમાખી સહિતના અન્ય જીવજંતુઓ માટે તે આધારરૂપ છે. તેના સંવર્ધન માટે પ્રયત્ન થવો જોઈએ. આ વનસ્પતિના ઔષધીય ઉપયોગ માટે સંશોધન થવું જોઈએ.
વિવાદ
ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્રના ખેડૂતોના વિરોધનું કારણ શું?
ભેજનું પ્રમાણ વધવાથી કફ, શ્વાસ, દમનો હુમલો આવે છે
કફ વિકૃતિનું મુખ્ય કારણ બને છે. તેથી જમ્યા પછી પાણી પણ પીવાની મનાઈ છે, જે કફકારક છે. જમ્યા પહેલાં પાણી પીએ તો પથ્થરસમાન છે, જમ્યા પછી પીએ તો ઝેરસમાન છે અને જમતી વખતે પીએ તો અમૃતસમાન છે
હેલ્થ સ્પેશિયલ
નાની ઉમરના લોકોમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે
સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીનું પરિણામ એટલે મેટાબોલિક સિન્ડ્રોમ
*આપણે જે ભોજન આરોગીએ છીએ તેમાં રહેલાં પોષક તત્ત્વોને ઊર્જામાં બદલવાનું કામ મેટાબૉલિઝમ કરે છે. *મેટાબૉલિક સિન્ડ્રોમ વ્યક્તિની કુટેવો, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી, મેદસ્વિતા, શારીરિક શ્રમનો અભાવ, વ્યાયામ ન કરવાનો સ્વભાવ અને વધુ પડતા તાણવાળા સ્વભાવને કારણે થાય છે.