
સર્જનહારે મનુષ્યનું સર્જન કર્યું ત્યારે નિરાકાર આત્માને દેહમાં આકાર આપ્યો. દેહમાં રહેલી પાંચ ઇન્દ્રિયો દ્વારા મનુષ્ય બહારના જગત અને પોતાની ચેતનાનો સેતુ સાધી શકે છે. ઇન્દ્રિયો દ્વારા સ્થૂળ અને સૂક્ષ્મ તત્ત્વોનું સંવેદન મનુષ્યના મનને ઝંકૃત કરે છે. આ સંવેદનોને અનુભૂતિની યાત્રાએ લઈ જાય છે અને આનંદની પ્રાપ્તિ સુલભ બને છે. કુદરતે મનુષ્ય દેહ થકી આનંદ પ્રાપ્ત કરવાના જે માર્ગ આપ્યા છે તેનો મહિમા થવો જ જોઈએ. જીવનના ઉલ્લાસને પર્વ બનાવવું એ માનવીના પોતાના હાથમાં છે.
૧૨મી સદીના પ્રારંભમાં કલ્યાણી ચાલુક્ય રાજા ભૂલોકમલ્લ સોમેશ્વરના શાસન કાળમાં એક અદભૂત ગ્રંથની રચના કરવામાં આવી. માનસોલ્લાસ’જેને ‘અભિલાષિતાર્થ ચિંતામણિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આઠસો વર્ષ પહેલાં રચાયેલ આ ગ્રંથમાં રાજકાજ સાથે રાજા તેમ જ પ્રજાના જીવનની સુખાકારી વિષયક માહિતી હોવાના કારણે ખૂબ લોકપ્રિય રહ્યો છે.
માનસોલ્લાસ - આ સંસ્કૃત શબ્દ છે. માનસ અને ઉલ્લાસના સંયુક્તાક્ષારનો અર્થ મનનો ઉલ્લાસ કે મનનો આનંદ એવો થાય છે. વર્તમાન કર્ણાટક રાજ્યના વિસ્તારમાં કલ્યાણી ચાલુક્ય રાજવંશના ત્રીજા રાજા સોમેશ્વરના શાસનકાળમાં અંદાજે ઈ.સ. ૧૧૨૯માં ગ્રંથનું લેખન પૂર્ણ થયું હોવાના પુરાવા મળે છે. આ ગ્રંથના રચયિતા તરીકે રાજા સોમેશ્વરનો ઉલ્લેખ થયો છે, પરંતુ કહેવાય છે કે, રાજાના દરબારમાં રહેલા વિદ્વાનોનો તેમાં મહત્ત્વપૂર્ણ ફાળો રહેલો છે. મધ્યયુગીન દક્ષિણ પ્રદેશ અને હાલના કર્ણાટક, તેલંગાણા, પશ્ચિમ આંધ્રપ્રદેશ અને દક્ષિણ મહારાષ્ટ્રના વિસ્તારનો અહીં સમાવેશ થયો છે.
Denne historien er fra Abhiyaan Magazine 15/06/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 15/06/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på

રાજકાજ
ટ્રમ્પ-ઝેલેન્સ્કીના ઉગ્ર સંવાદ પછી વૈશ્વિક પરિદૃશ્ય કઈ દિશામાં?

સ્ત્રી-પુરુષ સમાનતા - મંઝિલ હજુ દૂર
આપણા દેશમાં સ્રી અને પુરુષ વચ્ચેની વિષમતા હંમેશ જોવા મળે છે.

સ્ત્રી સશક્તિકરણ સ્વપ્ન કે હકીકત?
મહિલા દિન વિશેષ

સારાન્વેષ
એમેલિયા પેરેઝ : જેન્ડરની જંજાળ, કળામાં કકળાટ

આસ્થા અમીટ છે, તેને મિટાવી ન શકાય
જે મારી બંસરી ધિક્કારતા એ માણવા લાગ્યા, સુદર્શન હાથમાં લીધા પછીનો ફર્ક તો જુઓ.

સંદર્ભ
કેજરીવાલના કેગના રિપોર્ટમાં શરાબ કૌભાંડની કહાણી

રાજકાજ
શીખવિરોધી હિંસામાં સજ્જન કુમારને બીજી વખત આજીવન કારાવાસ

માલધારીઓએ ગાંડા બાવળથી મુક્ત કર્યું ગુગરિયાણા ગામ
ગાંડા બાવળના કારણે પૂરતું ઘાસ ઊગતું નથી

રસોડાની રાણી'નો કાંટાળો ખિતાબ
કેટલીક વાતો કહેવી પડે છે, શક્ય તેટલા ઊંચા અવાજે, વારંવાર કહેવી પડે છે. ન સંભળાય ત્યાં સુધી, ન સમજાય ત્યાં સુધી કહેવી પડે છે.

રાજકાજ
શરાબ નીતિ અંગે કેગનો રિપોર્ટ કેજરીવાલની મુશ્કેલી વધારશે