બે ચાર રીજનલ સેન્ટરોએ એમના હાથ ઊંચા કરીને નાદારી નોંધાવીને કે પછી નુકસાની દેખાડીને અથવા પલાયન થઈને પરદેશી રોકાણકારોના ઍમ્પ્લૉયર્મેન્ટ બેઝ્ડ ફિફ્થ પ્રેફરન્સ કૅટેગરી હેઠળ રોકાણ કરેલા પૈસા ડુબાડી દીધા છે. આથી એવી માન્યતા પ્રવર્તવા લાગી છે કે, ઇબી-૫ પ્રોગ્રામ હેઠળ રીજનલ સેન્ટરમાં રોકાણ કરવું ન જોઈએ. રીજનલ સેન્ટરમાં રોકાણ કરતાં તમારા રોકાણ કરેલાં નાણાં સેફ નથી. તમારે રીજનલ સેન્ટરમાં રોકાણ કરવાને બદલે જાતે જ અમેરિકામાં નવા બિઝનેસમાં રોકાણ કરવું જોઈએ અને એ બિઝનેસમાં ઓછામાં ઓછા દસ અમેરિકનોને ફુલટાઇમ નોકરી આપવી જોઈએ અને બિઝનેસ જાતે ચલાવવો જોઈએ. આથી તમારા પૈસા ડુબી જવાનો ભય નહીં રહે.
કોણે કહ્યું કે તમે જાતે બિઝનેસ કરો તો તમારા રોકાણ કરેલા પૈસા ડુબી નહીં જાય. શું તમને બિઝનેસ કરવાનો મહાવરો છે? અમેરિકામાં ક્યાં કયો બિઝનેસ કરવો જોઈએ એની તમને જાણ છે? એ બિઝનેસમાં દસ અમેરિકનોને તમે એ બિઝનેસમાં જે-જે કામો કરવાની જરૂરિયાત રહે તે-તે કામો કરવા માટે યોગ્ય અમેરિકનો મળી રહેશે? એમને બધાનો પગાર ચૂકવતા શું તમારો બિઝનેસ તમે એટલો સારો ચલાવી શકશો કે તમને નુકસાની નહીં જાય અને ફાયદો જ થશે?
Denne historien er fra Abhiyaan Magazine 06/07/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 06/07/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
તિરુપતિ પ્રસાદના ઘીનાં ટેન્કર જીપીએસ સિસ્ટમથી સજ્જ
નંદિનીનું વડું મથક જીપીએસ સિસ્ટમ મારફત ટૅન્કરો પર નજર રાખશે. ટૅન્કરો પર ગોઠવવામાં આવેલ ઇલેક્ટ્રોનિક લૉકને માત્ર વડામથક દ્વારા મોકલવામાં આવેલ ઓટીપી દ્વારા જ ખોલી શકાશે
હૃદય એટલે ભૌતિક અર્થમાં અંગ અને અભૌતિક અર્થમાં અનુભૂતિ...
એક એવી કથા છે કે ભગવાને સૃષ્ટિની રચના કરી અને બધી વસ્તુઓ યોગ્ય જગ્યા પર ગોઠવી. એમાં છેલ્લે સત્ય વધ્યું, ઘણું વિચાર્યા બાદ ભગવાને સત્યને માણસના હૃદયમાં મૂક્યું !
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
ઇમિજેટ રિલેટિવ કેટેગરી હેઠળ પુખ્ત વયનાં અમેરિકન સિટીઝન સંતાનો એમનાં માતા-પિતા માટે અને અમેરિકન સિટીઝનો એમની પત્ની યા પતિ માટે ગ્રીનકાર્ડ મેળવી શકે છે
બિજ-થિંગ.
‘કુમાર’ની સો વર્ષની કલા-સંપદા
લાફ્ટર વાઇરસ
...અને શાસ્ત્રીય સંગીતને અમે ભારે પડ્યા..!
કચ્છમાં મળી નવી વનસ્પતિ
જૈવવિવિધતા ધરાવતું કચ્છ સંશોધકો માટે વિપુલ તકો પૂરી પાડે છે. તાજેતરમાં જ વનસ્પતિશાસ્ત્રના અધ્યાપકોએ લખપત તાલુકામાંથી વનસ્પતિની તદ્દન નવી જ, વિશ્વમાં ક્યાંય નોંધાઈ ન હોય અને જેનું અસ્તિત્વ જોખમમાં છે, તેવી વનસ્પતિ શોધી કાઢી છે. આ વનસ્પતિ પથરાળ જમીન અને સૂકા વિસ્તારમાં ઊગે છે. તે આ વિસ્તારની ઇકોલૉજી માટે ખૂબ મહત્ત્વની છે. પશુઓ તેને ખાતા નથી, પરંતુ તે મધમાખી સહિતના અન્ય જીવજંતુઓ માટે તે આધારરૂપ છે. તેના સંવર્ધન માટે પ્રયત્ન થવો જોઈએ. આ વનસ્પતિના ઔષધીય ઉપયોગ માટે સંશોધન થવું જોઈએ.
વિવાદ
ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્રના ખેડૂતોના વિરોધનું કારણ શું?
ભેજનું પ્રમાણ વધવાથી કફ, શ્વાસ, દમનો હુમલો આવે છે
કફ વિકૃતિનું મુખ્ય કારણ બને છે. તેથી જમ્યા પછી પાણી પણ પીવાની મનાઈ છે, જે કફકારક છે. જમ્યા પહેલાં પાણી પીએ તો પથ્થરસમાન છે, જમ્યા પછી પીએ તો ઝેરસમાન છે અને જમતી વખતે પીએ તો અમૃતસમાન છે
હેલ્થ સ્પેશિયલ
નાની ઉમરના લોકોમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે
સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીનું પરિણામ એટલે મેટાબોલિક સિન્ડ્રોમ
*આપણે જે ભોજન આરોગીએ છીએ તેમાં રહેલાં પોષક તત્ત્વોને ઊર્જામાં બદલવાનું કામ મેટાબૉલિઝમ કરે છે. *મેટાબૉલિક સિન્ડ્રોમ વ્યક્તિની કુટેવો, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી, મેદસ્વિતા, શારીરિક શ્રમનો અભાવ, વ્યાયામ ન કરવાનો સ્વભાવ અને વધુ પડતા તાણવાળા સ્વભાવને કારણે થાય છે.