![સંઘની કારોબારી-કેન્દ્રનું વહીવટીતંત્ર સંઘની કારોબારી-કેન્દ્રનું વહીવટીતંત્ર](https://cdn.magzter.com/1602351214/1659710645/articles/oVTRzJazW1659767397522/1659777348670.jpg)
ભારતના બંધારણ મુજબ આપણો દેશ રાજ્યોનો સંઘ છે. આથી રાષ્ટ્રના રાજ્યક્ષેત્રમાં હકૂમત ધરાવતું સમગ્ર ભારતનું રાજ્યક્ષેત્ર, રાજ્ય પુરતી હકૂમત ધરાવતા રાજ્યક્ષેત્રો એ રીતે સાશન વ્યવસ્થાનું માળખું છે. કેન્દ્રીયસ્તરે તેમજ રાજ્યસ્તરે શાસન માટે વ્યવસ્થાતંત્રોની રચનાની જોગવાઈ કરવામાં આવી છે. તેમાં (૧) કાયદા ઘડનારું વૈધાનિક તંત્ર વિધાનમંડળ (લેજિસ્લેચર) (૨) કાયદાઓનું અમલ કરાવી કારોબાર ચલાવતું વહીવટીતંત્ર (એક્ઝિક્યુટિવ). (૩) કાયદામાંથી ઉદ્ધવતા વિવાદોમાં નિર્ણય આપતું ન્યાયતંત્ર (જ્યુડિસિયરી).
આ ત્રણે તંત્રો મારફત શાસન કરનાર સત્તા એટલે સરકાર. સમગ્ર દેશના વહીવટ માટે કેન્દ્ર સરકાર રાજ્યના વહીવટ માટે રાજ્ય સરકાર. ભારતનું બંધારણ દેશનો સર્વોચ્ચ કાયદો છે, તેની જોગવાઈ વિરુધ્ધ કોઈ પણ સરકાર નીતિ અમલમાં મૂકી ન શકે. કેન્દ્ર સરકાર અને રાજ્ય –સરકાર જે વિષય બાબતમાં કાયદા ઘડી શકે તેની યાદી પણ બંધારણમાં આપવામાં આવી છે. કેન્દ્ર સરકારને વિદેશો સાથે આંતરરાષ્ટ્રીય વ્યવહારો કરવાના આવતા હોવાથ દેશના હિતમાં નિર્ણયો કરવાની વિશેષ સત્તા છે.
Denne historien er fra Volume No 4 Issue No 37 Dated 6th Aug 2022-utgaven av Gujarat Mail - Ahmedabad.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Volume No 4 Issue No 37 Dated 6th Aug 2022-utgaven av Gujarat Mail - Ahmedabad.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
![તલાટીની પરીક્ષા 7 મે ના રોજ લેવાશેઃ ઋષિકેશ પટેલ તલાટીની પરીક્ષા 7 મે ના રોજ લેવાશેઃ ઋષિકેશ પટેલ](https://reseuro.magzter.com/100x125/articles/23478/1279052/LZI9CGqVN1681365927050/1681371376218.jpg)
તલાટીની પરીક્ષા 7 મે ના રોજ લેવાશેઃ ઋષિકેશ પટેલ
તલાટીની પરીક્ષા 30 એપ્રિલના યોજાવવાની શક્યતાઓ હતી, જે પછી ગ્રામ સેવા પસંદગી મંડળ તરફથી તમામ સરકારી કોલેજોને પત્ર લખી વર્ગખંડ ફાળવવા માટે જણાવ્યું હતું
![રાજ્યના ઇતિહાસમાં સૌપ્રથમ વખત મહિલાલક્ષી યોજનાઓનું બજેટ 1 લાખ કરોડ રૂપિયાથી વધુઃ CM રાજ્યના ઇતિહાસમાં સૌપ્રથમ વખત મહિલાલક્ષી યોજનાઓનું બજેટ 1 લાખ કરોડ રૂપિયાથી વધુઃ CM](https://reseuro.magzter.com/100x125/articles/23478/1279052/gE2iBhI4w1681365716374/1681371374053.jpg)
રાજ્યના ઇતિહાસમાં સૌપ્રથમ વખત મહિલાલક્ષી યોજનાઓનું બજેટ 1 લાખ કરોડ રૂપિયાથી વધુઃ CM
મુખ્યમંત્રી સાથે ફિક્કી લેડીઝ વિંગ ઓર્ગેનાઇઝેશનનો સંવાદ
![ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ માટે 3 સભ્યોની સર્ચ કમિટી રચાશે ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ માટે 3 સભ્યોની સર્ચ કમિટી રચાશે](https://reseuro.magzter.com/100x125/articles/23478/1279052/04xu2CVqS1681365557371/1681371370032.jpg)
ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ માટે 3 સભ્યોની સર્ચ કમિટી રચાશે
યુનિવર્સિટીના એકેડેમિક અને એક્ચ્યુકેટિવ કાઉન્સિલ દ્વારા અગાઉ જૂનાગઢ યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદીની પસંદગી કરવામાં આવી હતી
![ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતી ખેડૂતોને સમૃદ્ધ બનાવી રહી છે ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતી ખેડૂતોને સમૃદ્ધ બનાવી રહી છે](https://reseuro.magzter.com/100x125/articles/23478/1279052/ltVxVDTb01681365273044/1681371360761.jpg)
ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતી ખેડૂતોને સમૃદ્ધ બનાવી રહી છે
સુરતમાં ‘પ્રાકૃતિક ફૂડ એક્સપો-૨૦૨૩'નું રાજ્યપાલના હસ્તે ઉદ્દઘાટન
![ગુજરાતમાં AAP દ્વારા લોકસભા ચૂંટણીના 14 પ્રભારીઓ નિયુક્ત ગુજરાતમાં AAP દ્વારા લોકસભા ચૂંટણીના 14 પ્રભારીઓ નિયુક્ત](https://reseuro.magzter.com/100x125/articles/23478/1279052/9xgJlnbvj1681365090634/1681371355602.jpg)
ગુજરાતમાં AAP દ્વારા લોકસભા ચૂંટણીના 14 પ્રભારીઓ નિયુક્ત
કચ્છ પૂર્વ, કચ્છ પશ્ચિમ અને મોરબી જીલ્લાનાં જીલ્લા પ્રભારીઓની નિમણૂક કરી
![શહીદોના પરિવારને દર મહિને 2 હજારની સહાય કરીશઃ MLA શહીદોના પરિવારને દર મહિને 2 હજારની સહાય કરીશઃ MLA](https://reseuro.magzter.com/100x125/articles/23478/1279052/5-TJV67wg1681364845071/1681371340050.jpg)
શહીદોના પરિવારને દર મહિને 2 હજારની સહાય કરીશઃ MLA
ભારતીની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા માણસાના અમર શહીદોના પરિજનોને જાન્યુઆરી માસથી પ્રતિ મહિને 2 હજાર લેખે આજરોજ 6 હજારની આર્થિક સહાય આપવાની શરૂઆત કરી હતી
![મ્યુચ્યુઅલ ફંડ્સનું 2022-23માં ઇક્વિટીમાં રૂ.1.82 લાખ કરોડનું રોકાણ મ્યુચ્યુઅલ ફંડ્સનું 2022-23માં ઇક્વિટીમાં રૂ.1.82 લાખ કરોડનું રોકાણ](https://reseuro.magzter.com/100x125/articles/23478/1279052/lvKcmpzXI1681364693124/1681371337071.jpg)
મ્યુચ્યુઅલ ફંડ્સનું 2022-23માં ઇક્વિટીમાં રૂ.1.82 લાખ કરોડનું રોકાણ
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ આકર્ષક કારણે ઈન્ડિયા (સેબી)ના ડેટા અનુસાર, મ્યુચ્યુઅલ ફંડ્સે નાણાકીય વર્ષ ૨૦૨૧૨૨માં ઈક્વિટીમાં રૂ. ૧.૮૨ લાખ કરોડનું રોકાણ કર્યું હતું
![NSE ઇન્ડાઇસિસે ભારતનું પ્રથમ ઇન્ડેક્સ રજૂ કર્યું NSE ઇન્ડાઇસિસે ભારતનું પ્રથમ ઇન્ડેક્સ રજૂ કર્યું](https://reseuro.magzter.com/100x125/articles/23478/1279052/lwX6ddIGY1681364450817/1681371333703.jpg)
NSE ઇન્ડાઇસિસે ભારતનું પ્રથમ ઇન્ડેક્સ રજૂ કર્યું
રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ એક ઇન્વેસ્ટમેન્ટ વ્હિકલ
![88 ટકાથી વધુ લાર્જ-કેપ ફંડ્સે 2022માં બેન્ચમાર્ક કરતાં નબળી કામગીરી કરી 88 ટકાથી વધુ લાર્જ-કેપ ફંડ્સે 2022માં બેન્ચમાર્ક કરતાં નબળી કામગીરી કરી](https://reseuro.magzter.com/100x125/articles/23478/1279052/tLp6KL51i1681364202265/1681371329303.jpg)
88 ટકાથી વધુ લાર્જ-કેપ ફંડ્સે 2022માં બેન્ચમાર્ક કરતાં નબળી કામગીરી કરી
S&P ડાઉ જોન્સ ઇન્ડાઇસિસે SPIVA®ઇન્ડિયા યર એન્ડ 2022 પરિણામો જાહેર કર્યા
![દાળના સ્ટોકની માહિતી છૂપાવનાર પર થશે કાર્યવાહી દાળના સ્ટોકની માહિતી છૂપાવનાર પર થશે કાર્યવાહી](https://reseuro.magzter.com/100x125/articles/23478/1279052/ZOohIMYoA1681363831046/1681371323663.jpg)
દાળના સ્ટોકની માહિતી છૂપાવનાર પર થશે કાર્યવાહી
સ્ટોક ડિસ્ક્લોઝર પોર્ટલમાં નોંધાયેલી એન્ટિટીની સંખ્યામાં વધારો થયો છે