અમદાવાદમાં ૭ જુલાઈએ ભગવાન જગન્નાથની ૧૪૭મી રથયાત્રા નીકળશે. નીકળશે. રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રથયાત્રાને આડે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રથયાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસે પણ સુરક્ષા બંદોબસ્તની તૈયારીઓ કરી લીધી છે.
અમદાવાદમાં રથયાત્રાને લઈને પોલીસ દ્વારા એર સર્વેલન્સ કરાશે. અમદાવાદમાં જગન્નાથની ૧૪૦મી ભગવાન રથયાત્રાને લઈને પોલીસ એર સર્વેલન્સથી સુરક્ષા આપશે. જેમાં રથયાત્રાના દિવસે સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી પોલીસ અધિકારીઓ સર્વેલન્સ કરશે. આ માટે આજે પોલીસ અધિકારીઓએ હેલિકોપ્ટર થી સર્વેલન્સનું રિહર્સલ પણ કર્યું હતું.
Denne historien er fra 30 June 2024-utgaven av Lok Patrika Ahmedabad.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra 30 June 2024-utgaven av Lok Patrika Ahmedabad.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ઘરના સપનાને પૂર્ણ કરવાની તક છે
કોરોના વાયરસના કારણે કિંમતો ઘટી ગઇ છે : હાલમાં સારી તક : સંપત્તિને લઇને સલાહ આપનાર કંપની એનરોકના કહેવા મુજબ કોરોના વાયરસના કારણે આગામી દિવસોમાં આવાસની કિંમતોમાં વધુ ઘટાડો થનાર છે આ કંપનીએ તેના રિપોર્ટમાં કહ્યુ છે કે આ વર્ષે દેશના સાત મોટા શહેરોમાં ઘરના વેચાણમાં ૩૫ ટકા સુધીનો ઘટાડો થઇ શકે છે છે
અમદાવાદ શહેરમાં ફરી એક વખત લાખો રૂપિયાની લૂંટથી ભારે ચકચાર
કર્ણાવતી કલબની સામે ૪૦ લાખની દિલધડક લૂંટ
૨૪ કલાક પછી આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે તેવી શક્યતાઓ
ગરબા રસિયાઓને શું મળ્યા રાહતના સમાચાર
પીસીબીએ ફિલ્મી ઢબે કારનો પીછો કરીને ૧૨૦૦ બોટલ દારૂ જપ્ત કર્યાં
સરખેજ શાંતિપુરા સર્કલ પાસેની ઘટના
ફરુખાબાદમાં ૧૮ યાદવ પરિવારના ઘર પર બુલડોઝર દોડ્યું
અખિલેશે ભાજપને ઘેરી લીધું યુપીના ફરુખાબાદ જિલ્લાના નવાબગંજમાં બુલડોઝરની મોટી કાર્યવાહી થઈ
સત્તામાં આવવા માટે વિપક્ષી ગઠબંધને પ્રયાસ કરવો પડશે : શરદ પવાર
મહા વિકાસ અઘાડી આગામી ૮ થી ૧૦ દિવસમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણી પર તેની વાટાઘાટો પૂર્ણ કરશે.
બંગાળમાં જુનિયર ડોકટરો ફરી હડતાળ પર જઈ શકે ! સરકારને ચેતવણી આપી
જુનિયર તબીબોએ તેમના એસોસિએશનની જનરલ બોડીની બેઠક યોજી હતી સાગર દત્ત મેડિકલ કોલેજમાં મહિલા દર્દીના મૃત્યુ પછી, તેના સંબંધીઓએ જુનિયર ડોકટરો, નર્સોને માર માર્યો હતો, જેના કારણે જુનિયર તબીબોમાં ખળભળાટ મચી ગયો
કોલકાતાની ૧૫૦ વર્ષ જૂની ટ્રામ સેવા બંધ થશે
કેટલાક ભાવુક થયા તો કેટલાકે નારાજગી વ્યક્ત કરી
નેપાળમાં વરસાદને કારણે બિહારમાં પૂર વધુ ખરાબ બનશે । ૧૩.૫ લાખ લોકો પ્રભાવિત
રાજ્યના મધ્ય અને ઉત્તરીય વિસ્તારોમાં પૂરને લઈને એલર્ટ જાહેર કર્યું
પીએમ મોદીએ મહારાષ્ટ્રને રૂ.૧૧૦૦૦ કરોડના પ્રોજેક્ટની ભેટ આપી
પીએમે વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો વડાપ્રધાન ડિસ્ટ્રિક્ટ કોર્ટથી સ્વારગેટ સુધીના પુણે મેટ્રો સેક્શનનું ઉદ્ઘાટન પણ સામેલ