
તાપમાન વધી રહ્યું છે.આબોહવા બદલાઈ રહી છે. ગ્લેશિયર્સ પીગળી રહ્યા છે. જેના કારણે દરિયાની સપાટી ઝડપથી ટકા વધી રહી છે. પણ વધશે. તેનું પરિણામ એ આવશે કે વર્ષ ૨૦૪૦ સુધીમાં મુંબઈનો ૧૩.૧ વિસ્તાર એટલે કે જમીન સમુદ્રની નીચે આવી જશે. બેંગલુરુ સ્થિત થિંક ટેક્ર સેન્ટર ફોર સ્ટડી ઓફ સાયન્સ, ટેક્નોલોજી એન્ડ પોલિસી દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો છે.ચેતવણી આપવામાં આવી છે કે જો ઉત્સર્જન રોકવામાં નહીં આવે તો સમુદ્રની સપાટી વધવાને કારણે મુંબઈનો લગભગ ૮૩૦ ચોરસ કિલોમીટર વિસ્તાર ડૂબી જશે. વર્ષ ૨૧૦૦ સુધીમાં ૧,૩૭૭.૧૩ ચોરસ કિમી (૨૧.૮%) પાણીમાં ડૂબી જશે.
Denne historien er fra Lok Patrika Daily 31 Aug 2024-utgaven av Lok Patrika Ahmedabad.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Lok Patrika Daily 31 Aug 2024-utgaven av Lok Patrika Ahmedabad.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på

કોંગ્રેસ કનૈયા કુમાર દ્વારા બિહારમાં પોતાના માટે રાજકીય આશાઓ જોઈ રહી છે, તેથી જ તેણે તેમને મેદાનમાં ઉતાર્યા
બિહારમાં કનૈયા વિરુદ્ધ અખિલેશ

ભાષા વિવાદ વચ્ચે સ્ટાલિન સરકારે બજેટ લોગોમાં રૂપિયાના પ્રતીકને તમિલ અક્ષર 'રુ' થી બદલી નાખ્યું
રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ઉદ્દેશ્ય ભારતનો નહીં, હિન્દીનો વિકાસ કરવાનો છે : એમકે સ્ટાલિન

૧૨૨ કરોડના ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક કૌભાંડમાં ઈડીએ વોન્ટેડ દંપતીની મિલકતોના રહસ્યો જાહેર કર્યા
બેંકના કાર્યકારી અધ્યક્ષ અને વાઇસ-ચેરમેન ગૌરી ભાનુએ ૨૦૧૯ થી ૨૦૨૪ વચ્ચે ઘણી મિલકતો ખરીદી ઇઓડબ્લ્યુડી ફરાર જીવનસાથીઓની મિલકતો જપ્ત કરવા માટે બીએનએસએસ ના નવા ઉમેરાયેલા વિભાગોનો ઉપયોગ કરવાની શક્યતા ચકાસી રહી છે

મહારાષ્ટ્ર સરકારમાં અજિત પવાર જૂથની ભાગીદારી વધશે,મોટું પદ મળશે
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનનો વિજય થયો

બાંકે બિહારી મુસ્લિમ વણકરોએ બનાવેલા કપડાં પહેરશે
કોઈ પ્રતિબંધ નહીં હોય

અમદાવાદના બાવળા તાલુકાના ધરજી ગામના જુગારધામ ઉપર દરોડો । ૧૮ જુગારી ઝડપાયા
કુલ ૧૫ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

સરકાર ધર્મ પરિવર્તનના કેસોમાં કોઈને નહીં છોડે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી
સોનગઢના ગુણસડા ગામમાં યોજાઈ રહેલી મોરારી બાપુની રામ કથામાં હાજરી આપી હતી

ટ્રેન હાઇજેકની ઘટના બાદ પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ બલુચિસ્તાન જશે
લિબરેશન આર્મીના તમામ ૩૩ આતંકવાદીઓને મારી નાખવાનો દાવો કર્યા બલુચિસ્તાનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરશે અને લોકો સાથે એકતા વ્યક્ત કરવા માટે હાકલ કરશે

જો રશિયા પ્રસ્તાવ સ્વીકારશે નહીં, તો તે તેના માટે વિનાશક સાબિત થશે : ટ્રમ્પ
વ્લાદિમીર પુતિનને મોટી ચેતવણી યુક્રેન સાથે યુદ્ધવિરામ માટે સંમત થવાનો ઇનકાર કરવો એ “રશિયા માટે વિનાશક હશે”

હોળીના પર્વ પર ડાકોરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટયું,
આકરી ગરમીમાં પણ પગપાળા શ્રદ્ધાળુ પહોંચી રહ્યા છે