Denne historien er fra 3 Oct 2024-utgaven av Lok Patrika Ahmedabad.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra 3 Oct 2024-utgaven av Lok Patrika Ahmedabad.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
માનવતા અને વિશ્વ કલ્યાણ માટે ‘સત્ય’ અને ‘અહિંસા’નું પૂજ્ય બાપુનું આહ્વાન વિશ્વને સુખના માર્ગે લઈ જશે
ગૂજરાત વિદ્યાપીઠમાં પૂજ્ય ગાંધીજીની ૧૫૫મી જન્મ જયંતીની ભવ્ય અને ભાવસભર ઉજવણી વિવિધ દેશો વચ્ચે વૈમનસ્ય અને યુદ્ધની સ્થિતિ છે ત્યારે આખા વિશ્વને ‘ગાંધી વિચાર'ની તરસ છે : આચાર્ય દેવવ્રતજી
અમદાવાદના લાંભા આવેલા જીવનધારા વૃદ્ધાશ્રમમાં ૧૧ વડીલો પિંડદાન કરશે
અહીં રહેતા કેટલાક વડીલોએ નેત્રદાનની પણ તૈયારી બતાવી
નવરાત્રીને લઈને શક્તિપીઠ અંબાજીમાં દર્શન અને આરતીનો સમય બદલાયો
દૂર દૂરથી માઇભકતો હજારોની સંખ્યામાં આવે છે ગુરૂવારે ઘટ સ્થાપન આસો સુદ-૧(એકમ) ગુરૂવાર ના સવારે ૧૧:૦૦ થી ૧૨:૦૦ કલાકે કરવામાં આવશે
અમેરિકામાં કોલેજ સ્તરે શિક્ષણના ખર્ચ ખુબ વધી ગયા હોવાથી વિધાર્થીઓ મુશ્કેલમાં : ખાનગી લોન આપનારાની સંખ્યા વધી
અમેરિકામાં બાકી વિધાર્થી લોનનો આંકડો ૧.૬ ટ્રિલિયન ડોલર...
મજબુત ઇરાદાથી શરાબ છોડી શકાય
કામની વાત : માત્ર એક સખ્ત ઇરાદાથી વ્યક્તિ ખોટી ટેવ છોડે છે... ખરાબ ટેવને સરળતાથી છોડી શકાય છે પરંતુ આના માટે મજબુત ઇચ્છાશક્તિની જરૂર હોય છે એક કઠોર અને સજ્જ નિર્ણય આ ટેવ આપને છોડાવી શકે છે શરાબની ખોટી ટેવને સરળતાથી છોડી શકાય છે
વધતા જતા તાપમાનથી બરફ જામવાનુ અને ઓગળવાનું કુદરતી ચક્ર ખોરવાયું
ગ્રીનલેન્ડના પીગળતા ગ્લેશીયર પૃથ્વીના પ્રલય કારણ બનશે!? પાણીમાં ફેરવાઇ ગયેલા સરોવરમાં વુલ્ફ ડોગ સ્લેજ ખેંચતા જોવા મળ્યા હતા બરફની ચાદરો પીગળવાથી ઉંચાણવાળા ભાગ પર ઝરણા બની રહયા છે આર્કેટિક આબોહવા ધરાવતા વિસ્તારના લોકો શૂન્ય ડિગ્રીમાં રહેવા ટેવાયેલા હોવાથી વધતું જતું તાપમાન અકળાવી રહયું છે
શિયાળામાં ઘરમાં સામાન્ય ફેરફારથી મળશે ગરમાશ,આ છે ટિપ્સ
શિયાળો એ મોટાભાગના લોકોની પ્રિય ઋતુ છે.
લેમન બાથઃ ન્હાવાના પાણીમાં લીંબુનો રસ નાખવાનાછે ફાયદાઓ....
લીંબુનો રસ એટલે દેશી ક્લિન્ઝર
દાંતની સેન્સિટિવિટી દર્દમાં તલના બીજનો પ્રયોગ અજમાવો
પ્રોબ્લેમની શરૂઆત સામાન્ય રીતે દાંતોના એનેમલ ખરાબ થવા અથવા સડાના કારણે થાય છે
ખાલી પેટે ખજૂર ખાવાથી ઘણા ફાયદા
રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે અને પાચનમાં સુધારો કરે છે.