ખાલી પેટે ખજૂર ખાવાથી ઘણા ફાયદા
Lok Patrika Ahmedabad|3 Oct 2024
રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે અને પાચનમાં સુધારો કરે છે.
ખાલી પેટે ખજૂર ખાવાથી ઘણા ફાયદા

ખાલી પેટ ખજૂર ઘણા ફાયદા થાય છે. ખજૂર (Dates) ખાવાથી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે અને પાચનમાં સુધારો કરે છે. હાર્ટને સ્વસ્થ રાખવા ઉપરાંત ખજૂર હોર્મોન્સને બેલેન્સ કરવામાં પણ મદદ કરે છે. જો તમને શક્તિ જોઈતી હોય તો રોજ ખાલી પેટ ઘીમાં પલાળેલી ખજૂર ખાઓ. શિયાળા માં રોજ ખજૂરને ઘીમાં પલાળીને ખાઈ શકો છો.

રોજ ખાલી પેટ ઘીમાં પલાળેલી ખજૂર ખાવાથી સ્વાસ્થ્ય સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓથી રાહત મેળવી શકાય છે. ઘીમાં પલાળી ખજૂર ખાવાથી સ્વાસ્થ્ય સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓથી રાહત મળે છે. તાજેતરના વર્ષોમાં તેની લોકપ્રિયતા વધી છે જાણીએ કે ઘીમાં પલાળેલી ખજૂર ખાવાથી શું થાય છે ફાયદા......

રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે...

Denne historien er fra 3 Oct 2024-utgaven av Lok Patrika Ahmedabad.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra 3 Oct 2024-utgaven av Lok Patrika Ahmedabad.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA LOK PATRIKA AHMEDABADSe alt
માનવતા અને વિશ્વ કલ્યાણ માટે ‘સત્ય’ અને ‘અહિંસા’નું પૂજ્ય બાપુનું આહ્વાન વિશ્વને સુખના માર્ગે લઈ જશે
Lok Patrika Ahmedabad

માનવતા અને વિશ્વ કલ્યાણ માટે ‘સત્ય’ અને ‘અહિંસા’નું પૂજ્ય બાપુનું આહ્વાન વિશ્વને સુખના માર્ગે લઈ જશે

ગૂજરાત વિદ્યાપીઠમાં પૂજ્ય ગાંધીજીની ૧૫૫મી જન્મ જયંતીની ભવ્ય અને ભાવસભર ઉજવણી વિવિધ દેશો વચ્ચે વૈમનસ્ય અને યુદ્ધની સ્થિતિ છે ત્યારે આખા વિશ્વને ‘ગાંધી વિચાર'ની તરસ છે : આચાર્ય દેવવ્રતજી

time-read
1 min  |
3 Oct 2024
અમદાવાદના લાંભા આવેલા જીવનધારા વૃદ્ધાશ્રમમાં ૧૧ વડીલો પિંડદાન કરશે
Lok Patrika Ahmedabad

અમદાવાદના લાંભા આવેલા જીવનધારા વૃદ્ધાશ્રમમાં ૧૧ વડીલો પિંડદાન કરશે

અહીં રહેતા કેટલાક વડીલોએ નેત્રદાનની પણ તૈયારી બતાવી

time-read
1 min  |
3 Oct 2024
નવરાત્રીને લઈને શક્તિપીઠ અંબાજીમાં દર્શન અને આરતીનો સમય બદલાયો
Lok Patrika Ahmedabad

નવરાત્રીને લઈને શક્તિપીઠ અંબાજીમાં દર્શન અને આરતીનો સમય બદલાયો

દૂર દૂરથી માઇભકતો હજારોની સંખ્યામાં આવે છે ગુરૂવારે ઘટ સ્થાપન આસો સુદ-૧(એકમ) ગુરૂવાર ના સવારે ૧૧:૦૦ થી ૧૨:૦૦ કલાકે કરવામાં આવશે

time-read
1 min  |
3 Oct 2024
અમેરિકામાં કોલેજ સ્તરે શિક્ષણના ખર્ચ ખુબ વધી ગયા હોવાથી વિધાર્થીઓ મુશ્કેલમાં : ખાનગી લોન આપનારાની સંખ્યા વધી
Lok Patrika Ahmedabad

અમેરિકામાં કોલેજ સ્તરે શિક્ષણના ખર્ચ ખુબ વધી ગયા હોવાથી વિધાર્થીઓ મુશ્કેલમાં : ખાનગી લોન આપનારાની સંખ્યા વધી

અમેરિકામાં બાકી વિધાર્થી લોનનો આંકડો ૧.૬ ટ્રિલિયન ડોલર...

time-read
2 mins  |
3 Oct 2024
મજબુત ઇરાદાથી શરાબ છોડી શકાય
Lok Patrika Ahmedabad

મજબુત ઇરાદાથી શરાબ છોડી શકાય

કામની વાત : માત્ર એક સખ્ત ઇરાદાથી વ્યક્તિ ખોટી ટેવ છોડે છે... ખરાબ ટેવને સરળતાથી છોડી શકાય છે પરંતુ આના માટે મજબુત ઇચ્છાશક્તિની જરૂર હોય છે એક કઠોર અને સજ્જ નિર્ણય આ ટેવ આપને છોડાવી શકે છે શરાબની ખોટી ટેવને સરળતાથી છોડી શકાય છે

time-read
3 mins  |
3 Oct 2024
વધતા જતા તાપમાનથી બરફ જામવાનુ અને ઓગળવાનું કુદરતી ચક્ર ખોરવાયું
Lok Patrika Ahmedabad

વધતા જતા તાપમાનથી બરફ જામવાનુ અને ઓગળવાનું કુદરતી ચક્ર ખોરવાયું

ગ્રીનલેન્ડના પીગળતા ગ્લેશીયર પૃથ્વીના પ્રલય કારણ બનશે!? પાણીમાં ફેરવાઇ ગયેલા સરોવરમાં વુલ્ફ ડોગ સ્લેજ ખેંચતા જોવા મળ્યા હતા બરફની ચાદરો પીગળવાથી ઉંચાણવાળા ભાગ પર ઝરણા બની રહયા છે આર્કેટિક આબોહવા ધરાવતા વિસ્તારના લોકો શૂન્ય ડિગ્રીમાં રહેવા ટેવાયેલા હોવાથી વધતું જતું તાપમાન અકળાવી રહયું છે

time-read
2 mins  |
3 Oct 2024
શિયાળામાં ઘરમાં સામાન્ય ફેરફારથી મળશે ગરમાશ,આ છે ટિપ્સ
Lok Patrika Ahmedabad

શિયાળામાં ઘરમાં સામાન્ય ફેરફારથી મળશે ગરમાશ,આ છે ટિપ્સ

શિયાળો એ મોટાભાગના લોકોની પ્રિય ઋતુ છે.

time-read
2 mins  |
3 Oct 2024
લેમન બાથઃ ન્હાવાના પાણીમાં લીંબુનો રસ નાખવાનાછે ફાયદાઓ....
Lok Patrika Ahmedabad

લેમન બાથઃ ન્હાવાના પાણીમાં લીંબુનો રસ નાખવાનાછે ફાયદાઓ....

લીંબુનો રસ એટલે દેશી ક્લિન્ઝર

time-read
1 min  |
3 Oct 2024
દાંતની સેન્સિટિવિટી દર્દમાં તલના બીજનો પ્રયોગ અજમાવો
Lok Patrika Ahmedabad

દાંતની સેન્સિટિવિટી દર્દમાં તલના બીજનો પ્રયોગ અજમાવો

પ્રોબ્લેમની શરૂઆત સામાન્ય રીતે દાંતોના એનેમલ ખરાબ થવા અથવા સડાના કારણે થાય છે

time-read
1 min  |
3 Oct 2024
ખાલી પેટે ખજૂર ખાવાથી ઘણા ફાયદા
Lok Patrika Ahmedabad

ખાલી પેટે ખજૂર ખાવાથી ઘણા ફાયદા

રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે અને પાચનમાં સુધારો કરે છે.

time-read
2 mins  |
3 Oct 2024