શૅરબજારમાં ઈક્વિટી કલ્ટનો ટ્રેન્ડ વધતો રહેવો જોઈએ, બચતોનો પ્રવાહ બિનઉત્પાદક કે ફિઝિકલ એસેટ્સને બદલે વૃદ્ધિલક્ષી એસેટ્સ તરફ ફંટાવો જોઈએ, જેની મારફત મૂડીસર્જન થવું જોઈએ. આ મૂડી કૉર્પોરેટ્સને એમના વેપાર-ઉદ્યોગના વિકાસ માટે કામ લાગે અને અંતે અર્થતંત્રની વૃદ્ધિમાં સહભાગી બને એવો માહોલ રચાવો જોઈએ, એને બદલે શૅરબજારમાં મહત્તમ સટ્ટાકીય પ્રવૃત્તિ જેવા ફ્યુચર્સ-ઑપ્શન્સ ટ્રેડિંગનું ચલણ વધુ ચાલ્યા કરે તો એ તંદુરસ્ત નિશાની ન ગણાય...
આ અભિપ્રાય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે હમણાં એક જાહેર કાર્યક્રમમાં શૅરબજારના આગેવાનો સમક્ષ વ્યક્ત કર્યો હતો. આપણે એમના શબ્દોનું અર્થઘટન કરીએ તો અર્થ કંઈક આવો જ નીકળેઃ શૅરબજારમાં ફ્યુચર્સ અને ઑપ્શન્સ ટ્રેડિંગમાં રિટેલ રોકાણનો પ્રવાહ સતત ચકાસતાં રહેવું જોઈએ. રિટેલ વર્ગનું એફ ઍન્ડ ઓમાં વધુપડતું એક્સપોઝર બજાર માટે પડકાર અને જોખમ ઊભાં કરી શકે છે. આ વિશે એમણે એનએસઈ અને બીએસઈ બન્નેને સજાગ રહેવાની સલાહ આપી છે.
This story is from the June 03, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the June 03, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
સોળ શણગાર સજી રહ્યું છે સૌરાષ્ટ્રનું પેરિસ...
જામનગર શહેરની મધ્યમાં આશરે પોણા બસ્સો વર્ષ પહેલાં બંધાયેલા ઐતિહાસિક ભૂજિયા કોઠાનું નવીનીકરણ પૂર્ણતાના આરે પહોંચતાં ટૂંક સમયમાં જ એ મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાશે.
માણસજાતને બચાવતા મેન્ગ્રોવ્ઝ ખતરામાં...
પર્યાવરણ માટે સૈનિક તરીકે કામ કરતાં ચેરિયાનાં વૃક્ષો અનેક સમુદ્રી જીવોનું આશ્રયસ્થાન છે.એ ઉપરાંત, એ સુનામીથી લઈને અનેક દરિયાઈ આફત સામે રક્ષણ આપે છે, પરંતુ વિવિધ કારણસર આપણે જ એને ખતમ કરી રહ્યા છીએ.
નાસ્તિકની આસ્તિકતા વિશ્વાસ એ જ ભગવાન છે!
જીવનમાં જ્યારે આપણી આશાનો ભંગ થયો હોય ત્યારે એક નિરાશા અને નિરર્થકતા આપણને લપેટાઈ જાય છે. ધર્મ ત્યારે આપણને એક જમીન પૂરી પાડે છે અને એના પર આપણે લડખડાતી જિંદગીને સ્થિરતા બક્ષવા માટે પ્રયાસ કરીએ છીએ.
વિખવાદનો અંત લાવવાની શરૂઆત અહીંથી કરો...
અઢારમી લોકસભાનું પહેલું સત્ર શરૂ થઈ રહ્યું છે, પણ ચૂંટણીનું પરિણામ લાવનારાં વોટિંગ મશીન સામેની શંકા હજી દૂર થઈ નથી. કોઈ મતદાન પ્રક્રિયા વાંધાવચકા સામે ‘ફુલપ્રૂફ’ ન હોઈ શકે એવું માની લઈએ તો પણ એ વિશેના મતભેદ દૂર કરવાના પ્રયાસ તો થવા જ જોઈએ.
જસ્ટ એક મિનિટ...
દરેક વ્યક્તિ ક્યારેક તો જૂઠું બોલી જ હોય છે. ખોટું બોલવાનાં ઘણાં કારણ હોય છે.
આજની ઘડી તે રળિયામણી...
દિલાસો ખોટો આપ ના જનમ-જનમની વાતનો ગુજારવો છે બસ અહીં, આ એક ભવની વાત કર. શાંતિલાલ કાશિયાણી
છવાઈ ગયા બચ્ચન...
દીપિકા પદુકોણ-પ્રભાસ-અમિતાભ બચ્ચન 'કલ્કિ ર૮૯૮’માં.
સાવધાન... પોલીસ હવે આકાશમાંથી રાખે છે તમારા પર નજર
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ મોનિટરિંગ અને ડિટેક્શન સિસ્ટમ સાથે સજ્જ થઈ રહ્યું છે ભારત.
અનવૉન્ટેડ બાળક પેદા જ ન થાય તો?
પોતાની મરજીથી ગર્ભધારણ કર્યા પછી સ્ત્રીનો વિચાર બદલાઈ જાય ત્યારે...
બધી ગાંઠ કૅન્સરની ન પણ હોય...
બાળકના જન્મ પછી ‘આ’ સમસ્યા થાય તો કરવું શું? જવાબ છે, ફિકર તો ન જ કરવી. કારણ, તમે એકલાં નથી.