શ્રાવણનાં સોમવારે બિહારના સિદ્ધેશ્વર નાથ મંદિરમાં નાસભાગ ૩ મહિલાઓ સહિત ૯ ભક્તોનાં મોત
Lok Patrika Ahmedabad|Lok Patrika Daily 13 Aug 2024
ઘટના રવિવારે મોડી રાત્રે લગભગ ૧૨ વાગ્યે બની હતી સુરક્ષા માટે નેશનલ કેડેટ કોર્પ્સના લોકોને તૈનાત કર્યા હતા અને તેઓએ શ્રદ્ધાળુઓ પર લાઠીચાર્જ કર્યો હતો, જેના કારણે લોકો દોડવા લાગ્યા અને કેટલાક લોકો પડી ગયા
શ્રાવણનાં સોમવારે બિહારના સિદ્ધેશ્વર નાથ મંદિરમાં નાસભાગ  ૩ મહિલાઓ સહિત ૯ ભક્તોનાં મોત

શ્રાવનના ચોથા સોમવારે બિહારના જહાનાબાદમાં શ્રાવણી મેળા દરમિયાન સિદ્ધેશ્વરનાથ મંદિરમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં ૩ મહિલાઓ સહિત ૭ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. ૩૫ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. આ ઘટના મખદુમપુર બ્લોકના વણવર પહાડ વિસ્તારમાં બની હતી. આ ઘટના રવિવારે મોડી રાત્રે લગભગ ૧૨ વાગ્યે બની હતી. જહાનાબાદ પોલીસ ઈન્સ્પ ક્ટરે ૯ લોકોનાં મોતની પુષ્ટિ કરી છે. જ્યારે ૩૫થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.

This story is from the Lok Patrika Daily 13 Aug 2024 edition of Lok Patrika Ahmedabad.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the Lok Patrika Daily 13 Aug 2024 edition of Lok Patrika Ahmedabad.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM LOK PATRIKA AHMEDABADView All
હવે રાજ્યની વિવિધ સરકારી ઈમારતો ઉપર ૪૮ મેગાવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરાશે
Lok Patrika Ahmedabad

હવે રાજ્યની વિવિધ સરકારી ઈમારતો ઉપર ૪૮ મેગાવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરાશે

કરોડો રૂપિયા બચાવશે ગુજરાત સરકાર અત્યાર સુધી ૫૬.૮ મેગાવોટ ક્ષમતાની ૩ હજારથી વધુ સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી

time-read
1 min  |
September 10, 2024
અંબાજીમાં ભાદરવી પૂનમની તડામાર તૈયારીઓ શરૂ માઈ ભક્તોના પ્રસાદ માટે ધમધમ્યા રસોડા
Lok Patrika Ahmedabad

અંબાજીમાં ભાદરવી પૂનમની તડામાર તૈયારીઓ શરૂ માઈ ભક્તોના પ્રસાદ માટે ધમધમ્યા રસોડા

માઈભક્તો માટે મોહનથાળના પ્રસાદની તડામાર તૈયારીઓ શરૂ ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા આ મેળામાં લોકો વિવિધ વાનગીઓ, સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણે

time-read
1 min  |
September 10, 2024
સરકારે ગુનેગારોને પકડીને સજા કરવી જોઈએ
Lok Patrika Ahmedabad

સરકારે ગુનેગારોને પકડીને સજા કરવી જોઈએ

મોહન ભાગવતે આરજી કાર હોસ્પિટલની ઘટના પર કહ્યું

time-read
1 min  |
September 10, 2024
મુસલમાનોની હાલત એસટી-એસસી જેવી છે, પરંતુ સરકારી નોકરીઓ તેમના કરતાં ઓછી
Lok Patrika Ahmedabad

મુસલમાનોની હાલત એસટી-એસસી જેવી છે, પરંતુ સરકારી નોકરીઓ તેમના કરતાં ઓછી

દિગ્વિજય સિંહે કહ્યું

time-read
1 min  |
September 10, 2024
સીએમ મમતાનો મોટો ખુલાસો । કહ્યું। પોલીસ કમિશનરે મને રાજીનામું સોંપ્યું
Lok Patrika Ahmedabad

સીએમ મમતાનો મોટો ખુલાસો । કહ્યું। પોલીસ કમિશનરે મને રાજીનામું સોંપ્યું

આરજી ટેક્સ કેસમાં મુશ્કેલીમાં ફસાયેલા

time-read
1 min  |
September 10, 2024
ઓછું બોલો, ઘરે રહો ભાજપ પાર્ટી અને આરએસએસનો મહિલાઓને લઈને વિચાર
Lok Patrika Ahmedabad

ઓછું બોલો, ઘરે રહો ભાજપ પાર્ટી અને આરએસએસનો મહિલાઓને લઈને વિચાર

અમેરિકામાં આઝાદી પર રાહુલ ગાંધીએ કહ્યું

time-read
1 min  |
September 10, 2024
હાથમાં મીણબત્તીઓ લઇને યુવાનોએ સૂત્રોચ્ચાર કર્યા। હજારો વિધાર્થીઓ રસ્તા ઉપર ઉતર્યા
Lok Patrika Ahmedabad

હાથમાં મીણબત્તીઓ લઇને યુવાનોએ સૂત્રોચ્ચાર કર્યા। હજારો વિધાર્થીઓ રસ્તા ઉપર ઉતર્યા

કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં લેડી ડોક્ટર સાથેની અત્યાચાર બાદ

time-read
1 min  |
September 10, 2024
કંગના રનૌતની ‘ઇમર્જન્સી’ને મળ્યું સેન્સર સર્ટિફિકેટ
Lok Patrika Ahmedabad

કંગના રનૌતની ‘ઇમર્જન્સી’ને મળ્યું સેન્સર સર્ટિફિકેટ

ફિલ્મમાંથી સીન કાપવા પડશે અને ડિસ્ક્લેમર પણ જરૂરી

time-read
1 min  |
September 10, 2024
નાનીની આ ૩૩મી ફિલ્મ અને જાન્હવી માટે ત્રીજી તેલુગુ ફિલ્મ
Lok Patrika Ahmedabad

નાનીની આ ૩૩મી ફિલ્મ અને જાન્હવી માટે ત્રીજી તેલુગુ ફિલ્મ

સાઉથ ઇન્ડિયન સુપર સ્ટાર નાનીની ૩૩મી ફિલ્મ આવી રહી છે, તેમાં તેની સાથે જાન્હવી કામ કરી શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

time-read
1 min  |
September 10, 2024
ભૂલભૂલૈયા ૩ની તારીખ નહીં બદલાય સિંઘમ અગેઇન સાથે ટક્કર નિશ્ચિત
Lok Patrika Ahmedabad

ભૂલભૂલૈયા ૩ની તારીખ નહીં બદલાય સિંઘમ અગેઇન સાથે ટક્કર નિશ્ચિત

‘ભૂલભૂલૈયા ૩’ અને ‘સિંઘમ અગેઇન’ આ બંને ફિલ્મો એવી છે, જેની આ બંને ફેન્ચાઇઝીના ફૅન્સ આતુરતાર્વક રાહ જોઈ રહ્યા છે.

time-read
1 min  |
September 10, 2024