રાજકાજ
ABHIYAAN|May 25, 2024
કેજરીવાલના જામીન, તેમના પ્રચારની કેટલી અસર થશે?
ચાણક્ય
રાજકાજ

દિલ્હીના કેજરીવાલનો ગત સપ્તાહે જામીન પર છુટકારો થયો છે. સર્વોચ્ચ અદાલતે લોકસભાની ચૂંટણીની વિશેષ પરિસ્થિતિને લક્ષમાં રાખીને એનફોર્સ ડિરેક્ટોરેટના વિરોધ છતાં આ જામીન આપ્યા છે, એ અન્ય રીતે પણ અનોખી ઘટના છે. સર્વોચ્ચ અદાલતમાં જે કેસની સુનાવણી ચાલી રહી હતી એ તો કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી અંગેની હતી. કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવી કેજરીવાલ વતી રજૂઆત કરી રહ્યા હતા. તેમણે જામીનની માગણી કરી ન હતી. અદાલતે તેમને સૂચવ્યું કે, તમે જામીનની માગણી શા માટે કરતા નથી. અમે એ માટે વિચારી શકીએ. જે મુદ્દે સુનાવણી ચાલે છે એ લાંબી ચાલે તેમ છે. આમ એક પ્રકારે અદાલતે જ જામીન માટેનો તખ્તો તૈયાર કર્યો હતો. અદાલતે ઇડીના વકીલ પાસેથી કેજરીવાલને જામીન સામે તેમના અભિપ્રાય માગ્યા હતા. ઇડીના વકીલોએ સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, નેતાઓ કે રાજકારણીઓ માટે જુદી કૅટેગરી ઊભી કરી શકાય નહીં. તેનાથી અલગ પરંપરા ઊભી થશે. ચૂંટણી પ્રચાર માટે જામીન આપી શકાય નહીં. ઈડીના વકીલોએ એમ પણ કહ્યું કે, ચૂંટણી પ્રચાર કરવો એ બંધારણીય અધિકાર નથી. પ્રચાર માટે જામીન આપવા કાનૂન સંગત પણ નથી. પ્રચાર કરવો એ મૌલિક અધિકાર પણ નથી.

Bu hikaye ABHIYAAN dergisinin May 25, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin May 25, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
રણવીરકાંડઃ યુ-ટ્યૂબ જગતમાં ખળભળાટ
ABHIYAAN

રણવીરકાંડઃ યુ-ટ્યૂબ જગતમાં ખળભળાટ

લગભગ તમામ વીડિયો/સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ, ઇન્સ્ટાગ્રામ, એક્સ, ફેસબુક વગેરે સેંકડો લોકોનું ધ્યાન ખેંચી એમના માનસને પ્રભાવિત કરવાનું શક્તિશાળી ચાલક બળ બન્યા છે, ત્યારે સરકારની જવાબદારી બને છે કે અસત્ય ઉચ્ચારી કુપ્રચાર કરનારા, ઘૃણા ઉપજાવે એવા વલ્ગર સામગ્રી પીરસતાં વાંધાજનક પ્લેટફોર્મ્સ અને સંબંધિત વ્યક્તિઓની પ્રવૃત્તિઓને કાયદાના દાયરામાં લઈ આવે.

time-read
5 dak  |
Abhiyaan Magazine 01/03/2025
વિશ્લેષણ
ABHIYAAN

વિશ્લેષણ

ટ્રમ્પનાં તરંગી ફરમાનોથી દુનિયા દંગ, ભારત પણ તંગ!

time-read
6 dak  |
Abhiyaan Magazine 01/03/2025
શિવના નટરાજ સ્વરૂપનો મહિમા
ABHIYAAN

શિવના નટરાજ સ્વરૂપનો મહિમા

મહાશિવરાત્રિ આપણા તમામ ધાર્મિક પર્વોમાં અનોખા પ્રકારનું પર્વ છે.

time-read
3 dak  |
Abhiyaan Magazine 01/03/2025
નવા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર
ABHIYAAN

નવા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર

દિલ્હીની સરકાર પર કેન્દ્રની 'વૉચ' રહેશે

time-read
2 dak  |
Abhiyaan Magazine 01/03/2025
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

રૂપિયાના ડોલર કરવા છે?

time-read
3 dak  |
Abhiyaan Magazine 22/02/2025
સાંબેલાના સૂર
ABHIYAAN

સાંબેલાના સૂર

‘વેલેન્ટાઇન ડે'ની પોલિટિક્સ ઇફેક્ટ!

time-read
5 dak  |
Abhiyaan Magazine 22/02/2025
આંસ્કર ૨૦૨૫: ..ચર્ચા છે
ABHIYAAN

આંસ્કર ૨૦૨૫: ..ચર્ચા છે

‘ધ સબસ્ટન્સ’, ‘અનોરા’, ‘એમિલી પેરેઝ’ અને ‘ધ બ્રુટાલિસ્ટ’ની!

time-read
4 dak  |
Abhiyaan Magazine 22/02/2025
હેલ્થ સ્પેશિયલ
ABHIYAAN

હેલ્થ સ્પેશિયલ

લિવરની કાર્યશક્તિ ક્ષીણ થતી જાય ત્યારે શું થાય છે?

time-read
3 dak  |
Abhiyaan Magazine 22/02/2025
કિસી ને ભેજા હૈ ગુલાબ મુઝે
ABHIYAAN

કિસી ને ભેજા હૈ ગુલાબ મુઝે

ગુલાબનું પુષ્પ, તેનો રંગ, તેની તાજગી, તેની કોમળતા અને ઋજુતા, તેની મંદ-મંદ સુગંધ, તેની ઠંડક અને ભીનાશ - આ બધું જ જ પ્રણય-ભાવની એક દિવ્ય કવિતા સમાન હોય છે

time-read
2 dak  |
Abhiyaan Magazine 22/02/2025
હેલ્થ સ્પેશિયલ
ABHIYAAN

હેલ્થ સ્પેશિયલ

પાચનતંત્ર સુધારનારાં જુદાં-જુદાં પાણી

time-read
2 dak  |
Abhiyaan Magazine 22/02/2025