મોરબી રત્નઃ બિઝનેસના મહારથી એવા ખીમજીભાઈ કુંડારીયા
ABHIYAAN|Abhiyaan Magazine 27/07/2024
મન મેં ખોટ નહીં હૈ ઔર પ્રયાસો મેં ઓટ નહીં હૈ, તો ભગવાન કો દેના પડેગા. જે જાણી જોઈને છેતરાય છે એ ધનવાન બનવાનો અધિકારી છે.
મોરબી રત્નઃ બિઝનેસના મહારથી એવા ખીમજીભાઈ કુંડારીયા

જીવનમંત્ર

મન મેં ખોટ નહીં હૈ ઔર પ્રયાસો મેં ઓટ નહીં હૈ,

તો ભગવાન કો દેના પડેગા.

જે જાણી જોઈને છેતરાય છે એ ધનવાન બનવાનો અધિકારી છે.

મોરબી સિરામિક્સ ક્લસ્ટર અને ભારતને ટૅક્નોલૉજી કરવાનો શ્રેય મોરબીના ખીમજીભાઈ જી. કુંડારીયાને જાય છે. કલર્ડ ચીપ્સના એક નાના બિઝનેસથી શરૂઆત કરીને એક પ્રખર બિઝનેસમેન તરીકે જાણીતા થયા છે. જ્યારે સિરામિક્સના વ્યવસાયમાં સતત આધુનિકતા, રચનાત્મકતા અને કુશળતા દાખવી વિશ્વસ્તરે પોતાના બિઝનેસને પહોંચાડ્યો છે.

ગુજરાતના અણમોલ રત્ન એવા ૬૬ વર્ષના ખીમજીભાઈ પાસે બી.એ. અને એમ.બી.એ. જેવી ઉચ્ચ ડિગ્રી હોવા છતાં એમ.એ. (યોગ)ના ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે યોગ વિષયમાં પીએચ.ડી. પણ કરવા માંગે છે. આમ તેઓ બિઝનેસની સાથે અભ્યાસમાં પણ ઊંડો રસ ધરાવે છે, બિઝનેસના મહારથી એવા ખીમજીભાઈ આધ્યાત્મિકતામાં માનનારા છે. બિઝનેસ પ્રત્યે પોતાની સૂઝ, સમણ અને અવિરત મહેનતને લીધે આજે તે પ્રગતિનાં શિખરો સર કરી રહ્યા છે.

બિઝનેસની શરૂઆત અને પડકારો

Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 27/07/2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 27/07/2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
વિઝા વિમર્શ.
ABHIYAAN

વિઝા વિમર્શ.

અમેરિકાની કઈ યુનિવર્સિટીમાં ભણવા જશો?

time-read
3 dak  |
Abhiyaan Magazine 08/02/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

ઇમર્જન્સી : લક્ષ્યવેધ વિનાની ફિલ્મ

time-read
2 dak  |
Abhiyaan Magazine 08/02/2025
સેવા સંસ્થાઓનું પ્રભાવી સમ્મિલિત રૂપ
ABHIYAAN

સેવા સંસ્થાઓનું પ્રભાવી સમ્મિલિત રૂપ

ઈસાઈ મિશનરીઓનાં સેવા કાર્યોથી આપણે અભિભૂત થતા રહ્યા છીએ અને એ સાથે આપણા મનમાં એક પ્રશ્ન થતો રહ્યો છે કે આપણી ધાર્મિક-આધ્યાત્મિક સંસ્થાઓ, મઠ-મંદિરોનાં અઢળક ભંડોળ છતાં તેઓ કેમ સેવા કાર્યો કરતાં નથી? આ પ્રશ્નના ઉત્તર રૂપે અમદાવાદમાં યોજાઈ ગયેલ હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળામાં પ્રસ્તુત થયેલ તથ્યો આપણો પ્રશ્ન નિરર્થક બનાવી દે એટલાં વ્યાપક સેવા કાર્યો ચાલી રહ્યાં છે.

time-read
2 dak  |
Abhiyaan Magazine 08/02/2025
વામા-વિશ્વ બ્યુટી
ABHIYAAN

વામા-વિશ્વ બ્યુટી

હોમમેડ હેર સીરમ આપશે વાળને પોષણ

time-read
2 dak  |
Abhiyaan Magazine 08/02/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

કલાનું ધામ, કલાકારોનું ગામ :રઘુરાજપુર

time-read
5 dak  |
Abhiyaan Magazine 08/02/2025
લગ્નગીતોમાં કચ્છની વિશિષ્ટતા વણી લેવાઈ છે
ABHIYAAN

લગ્નગીતોમાં કચ્છની વિશિષ્ટતા વણી લેવાઈ છે

કચ્છમાં મુસ્લિમ અને દલિત જ્ઞાતિઓમાં કચ્છી ભાષામાં લગ્નગીતો ગવાય છે, જ્યારે અન્ય જ્ઞાતિઓમાં ગુજરાતી અને કચ્છી બંને ભાષામાં લગ્નગીતો ગાવાનો મહિમા છે.

time-read
6 dak  |
Abhiyaan Magazine 08/02/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ગોમતીના કિનારે, જૌનપુર

time-read
5 dak  |
Abhiyaan Magazine 08/02/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

ગટ ફીલિંગ : પેટને અને દિમાગને સંબંધ છે

time-read
9 dak  |
Abhiyaan Magazine 08/02/2025
વસંતપંચમી : વર દે વીણાવાદિની વર દે
ABHIYAAN

વસંતપંચમી : વર દે વીણાવાદિની વર દે

નવ ગતિ નવ લય તાલ છંદ નવ, નવલ કંઠ નવ, જલદ મંદ્ર રવ નવ નભ કે નવ વિહંગ વૃંદ કો, નવ પર નવ સ્વર દે! વર દે, વીણાવાદિની વર દે.

time-read
2 dak  |
Abhiyaan Magazine 08/02/2025
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

ડ્રેક્યુલા, રક્તપિપાસા અને યૌવનની લાલસા

time-read
4 dak  |
Abhiyaan Magazine 08/02/2025