આપણે ભારતીયો આપણી સંયુક્ત કુટુંબવ્યવસ્થા અને વડીલો પ્રત્યેની સેવાશુશ્રૂષાના વારસાની સંસ્કૃતિ માટે ખૂબ ગર્વની લાગણી અનુભવીએ છીએ. કબૂલ, પણ શું બધા પરિવારોમાં આ હકીકત છે ખરી? જો આપણે ખરેખર આજ્ઞાકારી બાળકો છીએ તો પછી ધાર્મિક યાત્રાધામોમાં, વૃદ્ધાશ્રમોમાં કે આશ્રયગૃહોમાં કે કોનાં હજારો માતા-પિતા લાગણીની રાહમાં ઝૂરતાં ઝૂરતાં મૃત્યુ પામે છે?
આજકાલ લગ્ન માટે યુવકના ઘરની માહિતી તપાસતાં યુવતી દ્વારા નફ્ફટ રીતે પૂછવામાં આવતો એક પ્રશ્ન છેઃ ઘરમાં ડસ્ટબિન કેટલાં છે? અહીં ડસ્ટબિન એટલે ઘરમાં વડીલો કેટલા છે એવો સ્પષ્ટ નિર્દેશ! વડીલો, જેમનું એ યુવતીએ પરણીને આવ્યા બાદ કદાચ ધ્યાન રાખવાનું થઈ શકે અને પોતે ઘરમાં સૅટલ થાય એ પછી જેમનો કદાચ કચરાની જેમ નિકાલ કરી શકાય! આવી યુવતીઓને પૂછવાનું કે તમારાં પોતાનાં માતા-પિતા વૃદ્ધ બન્યા પછી એમનો પણ તમે ડસ્ટબિન તરીકે જ ઉલ્લેખ કરશો?
Bu hikaye Chitralekha Gujarati dergisinin June 03, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin June 03, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
માણસજાતને બચાવતા મેન્ગ્રોવ્ઝ ખતરામાં...
પર્યાવરણ માટે સૈનિક તરીકે કામ કરતાં ચેરિયાનાં વૃક્ષો અનેક સમુદ્રી જીવોનું આશ્રયસ્થાન છે.એ ઉપરાંત, એ સુનામીથી લઈને અનેક દરિયાઈ આફત સામે રક્ષણ આપે છે, પરંતુ વિવિધ કારણસર આપણે જ એને ખતમ કરી રહ્યા છીએ.
નાસ્તિકની આસ્તિકતા વિશ્વાસ એ જ ભગવાન છે!
જીવનમાં જ્યારે આપણી આશાનો ભંગ થયો હોય ત્યારે એક નિરાશા અને નિરર્થકતા આપણને લપેટાઈ જાય છે. ધર્મ ત્યારે આપણને એક જમીન પૂરી પાડે છે અને એના પર આપણે લડખડાતી જિંદગીને સ્થિરતા બક્ષવા માટે પ્રયાસ કરીએ છીએ.
વિખવાદનો અંત લાવવાની શરૂઆત અહીંથી કરો...
અઢારમી લોકસભાનું પહેલું સત્ર શરૂ થઈ રહ્યું છે, પણ ચૂંટણીનું પરિણામ લાવનારાં વોટિંગ મશીન સામેની શંકા હજી દૂર થઈ નથી. કોઈ મતદાન પ્રક્રિયા વાંધાવચકા સામે ‘ફુલપ્રૂફ’ ન હોઈ શકે એવું માની લઈએ તો પણ એ વિશેના મતભેદ દૂર કરવાના પ્રયાસ તો થવા જ જોઈએ.
જસ્ટ એક મિનિટ...
દરેક વ્યક્તિ ક્યારેક તો જૂઠું બોલી જ હોય છે. ખોટું બોલવાનાં ઘણાં કારણ હોય છે.
આજની ઘડી તે રળિયામણી...
દિલાસો ખોટો આપ ના જનમ-જનમની વાતનો ગુજારવો છે બસ અહીં, આ એક ભવની વાત કર. શાંતિલાલ કાશિયાણી
છવાઈ ગયા બચ્ચન...
દીપિકા પદુકોણ-પ્રભાસ-અમિતાભ બચ્ચન 'કલ્કિ ર૮૯૮’માં.
સાવધાન... પોલીસ હવે આકાશમાંથી રાખે છે તમારા પર નજર
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ મોનિટરિંગ અને ડિટેક્શન સિસ્ટમ સાથે સજ્જ થઈ રહ્યું છે ભારત.
અનવૉન્ટેડ બાળક પેદા જ ન થાય તો?
પોતાની મરજીથી ગર્ભધારણ કર્યા પછી સ્ત્રીનો વિચાર બદલાઈ જાય ત્યારે...
બધી ગાંઠ કૅન્સરની ન પણ હોય...
બાળકના જન્મ પછી ‘આ’ સમસ્યા થાય તો કરવું શું? જવાબ છે, ફિકર તો ન જ કરવી. કારણ, તમે એકલાં નથી.
ઘરને કો તૈયાર... અંદરથી અને બહારથી...
ચોમાસાનો આનંદ માણવો હોય તો આટલી તકેદારી લો અત્યારે જ!