![શિવ શંકરનો શ્રાવણ આવ્યો બમબમ ભોલે!! શિવ શંકરનો શ્રાવણ આવ્યો બમબમ ભોલે!!](https://cdn.magzter.com/1602351214/1659109070/articles/9DJN0C8A21659159630048/1659160687354.jpg)
શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ ગયો છે, તો આ વખતે થયું કે લોકોની શ્રદ્ધા અને વિશ્વાસ વધારનારા અજન્મા આશુતોષનાં સ્વાગત રૂપે આપણે સૌની આસ્થાના કેન્દ્ર બિંદુ એવા ભગવાન આશુતોષ વિશે વાત કરીએ, ચાલો થોડું શિવ શંકર વિશે જાણીએ. હિન્દુ પ્રજા આમ તો જન્મથી ધાર્મિક હોય છે, અને એમાં મુખ્યત્વે શિવ શંકરને આરાધવા વાળા ઘણાં ભક્તો છે, ગુજરાતની પ્રજા તો એમાં વિશેષ રૂપે આવે. ગલી મહોલ્લાને નાકે નાનકડી એવી દેરી ચણીને શિવલિંગની સ્થાપના કરી, શંકરનું દેરું બનાવવામાં આવે, અને આ રીતે લોકોની શ્રદ્ધા એ શિવલિંગ પ્રત્યે અર્પિત થાય છે. ભગવાન આશુતોષ પથ્થરમાં વસીને પોતાનો વિશ્વાસ ભક્તનાં મનમાં દૃઢ કરે. શિવલિંગ એ હિન્દુઓમાં સૌથી વધુ પૂજાતું સ્વરૂપ છે, કારણ કે ભગવાન શંકરની પૂજા સાવ સીધી સાદી છે. આમ તો વેદ અનુસાર શિવલિંગમાં ત્રિદેવ રહે છે. એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવો શિવલિંગની અંદર રહેલા હોય છે, અને સંસારી એવા શિવ શંકર આસાનીથી રીજી જતા હોય ને, સૌ કોઈ શંકરને આ રીતે જ આરાધે છે. અન્ય દેવી દેવતાઓના કર્મકાંડો ભરેલા યજ્ઞ, દરેક વ્યક્તિ કરી શકે નહીં.
Bu hikaye Gujarat Mail - Ahmedabad dergisinin Volume No 4 Issue No 35 Dated 30th July 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Gujarat Mail - Ahmedabad dergisinin Volume No 4 Issue No 35 Dated 30th July 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
![તલાટીની પરીક્ષા 7 મે ના રોજ લેવાશેઃ ઋષિકેશ પટેલ તલાટીની પરીક્ષા 7 મે ના રોજ લેવાશેઃ ઋષિકેશ પટેલ](https://reseuro.magzter.com/100x125/articles/23478/1279052/LZI9CGqVN1681365927050/1681371376218.jpg)
તલાટીની પરીક્ષા 7 મે ના રોજ લેવાશેઃ ઋષિકેશ પટેલ
તલાટીની પરીક્ષા 30 એપ્રિલના યોજાવવાની શક્યતાઓ હતી, જે પછી ગ્રામ સેવા પસંદગી મંડળ તરફથી તમામ સરકારી કોલેજોને પત્ર લખી વર્ગખંડ ફાળવવા માટે જણાવ્યું હતું
![રાજ્યના ઇતિહાસમાં સૌપ્રથમ વખત મહિલાલક્ષી યોજનાઓનું બજેટ 1 લાખ કરોડ રૂપિયાથી વધુઃ CM રાજ્યના ઇતિહાસમાં સૌપ્રથમ વખત મહિલાલક્ષી યોજનાઓનું બજેટ 1 લાખ કરોડ રૂપિયાથી વધુઃ CM](https://reseuro.magzter.com/100x125/articles/23478/1279052/gE2iBhI4w1681365716374/1681371374053.jpg)
રાજ્યના ઇતિહાસમાં સૌપ્રથમ વખત મહિલાલક્ષી યોજનાઓનું બજેટ 1 લાખ કરોડ રૂપિયાથી વધુઃ CM
મુખ્યમંત્રી સાથે ફિક્કી લેડીઝ વિંગ ઓર્ગેનાઇઝેશનનો સંવાદ
![ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ માટે 3 સભ્યોની સર્ચ કમિટી રચાશે ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ માટે 3 સભ્યોની સર્ચ કમિટી રચાશે](https://reseuro.magzter.com/100x125/articles/23478/1279052/04xu2CVqS1681365557371/1681371370032.jpg)
ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ માટે 3 સભ્યોની સર્ચ કમિટી રચાશે
યુનિવર્સિટીના એકેડેમિક અને એક્ચ્યુકેટિવ કાઉન્સિલ દ્વારા અગાઉ જૂનાગઢ યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદીની પસંદગી કરવામાં આવી હતી
![ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતી ખેડૂતોને સમૃદ્ધ બનાવી રહી છે ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતી ખેડૂતોને સમૃદ્ધ બનાવી રહી છે](https://reseuro.magzter.com/100x125/articles/23478/1279052/ltVxVDTb01681365273044/1681371360761.jpg)
ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતી ખેડૂતોને સમૃદ્ધ બનાવી રહી છે
સુરતમાં ‘પ્રાકૃતિક ફૂડ એક્સપો-૨૦૨૩'નું રાજ્યપાલના હસ્તે ઉદ્દઘાટન
![ગુજરાતમાં AAP દ્વારા લોકસભા ચૂંટણીના 14 પ્રભારીઓ નિયુક્ત ગુજરાતમાં AAP દ્વારા લોકસભા ચૂંટણીના 14 પ્રભારીઓ નિયુક્ત](https://reseuro.magzter.com/100x125/articles/23478/1279052/9xgJlnbvj1681365090634/1681371355602.jpg)
ગુજરાતમાં AAP દ્વારા લોકસભા ચૂંટણીના 14 પ્રભારીઓ નિયુક્ત
કચ્છ પૂર્વ, કચ્છ પશ્ચિમ અને મોરબી જીલ્લાનાં જીલ્લા પ્રભારીઓની નિમણૂક કરી
![શહીદોના પરિવારને દર મહિને 2 હજારની સહાય કરીશઃ MLA શહીદોના પરિવારને દર મહિને 2 હજારની સહાય કરીશઃ MLA](https://reseuro.magzter.com/100x125/articles/23478/1279052/5-TJV67wg1681364845071/1681371340050.jpg)
શહીદોના પરિવારને દર મહિને 2 હજારની સહાય કરીશઃ MLA
ભારતીની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા માણસાના અમર શહીદોના પરિજનોને જાન્યુઆરી માસથી પ્રતિ મહિને 2 હજાર લેખે આજરોજ 6 હજારની આર્થિક સહાય આપવાની શરૂઆત કરી હતી
![મ્યુચ્યુઅલ ફંડ્સનું 2022-23માં ઇક્વિટીમાં રૂ.1.82 લાખ કરોડનું રોકાણ મ્યુચ્યુઅલ ફંડ્સનું 2022-23માં ઇક્વિટીમાં રૂ.1.82 લાખ કરોડનું રોકાણ](https://reseuro.magzter.com/100x125/articles/23478/1279052/lvKcmpzXI1681364693124/1681371337071.jpg)
મ્યુચ્યુઅલ ફંડ્સનું 2022-23માં ઇક્વિટીમાં રૂ.1.82 લાખ કરોડનું રોકાણ
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ આકર્ષક કારણે ઈન્ડિયા (સેબી)ના ડેટા અનુસાર, મ્યુચ્યુઅલ ફંડ્સે નાણાકીય વર્ષ ૨૦૨૧૨૨માં ઈક્વિટીમાં રૂ. ૧.૮૨ લાખ કરોડનું રોકાણ કર્યું હતું
![NSE ઇન્ડાઇસિસે ભારતનું પ્રથમ ઇન્ડેક્સ રજૂ કર્યું NSE ઇન્ડાઇસિસે ભારતનું પ્રથમ ઇન્ડેક્સ રજૂ કર્યું](https://reseuro.magzter.com/100x125/articles/23478/1279052/lwX6ddIGY1681364450817/1681371333703.jpg)
NSE ઇન્ડાઇસિસે ભારતનું પ્રથમ ઇન્ડેક્સ રજૂ કર્યું
રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ એક ઇન્વેસ્ટમેન્ટ વ્હિકલ
![88 ટકાથી વધુ લાર્જ-કેપ ફંડ્સે 2022માં બેન્ચમાર્ક કરતાં નબળી કામગીરી કરી 88 ટકાથી વધુ લાર્જ-કેપ ફંડ્સે 2022માં બેન્ચમાર્ક કરતાં નબળી કામગીરી કરી](https://reseuro.magzter.com/100x125/articles/23478/1279052/tLp6KL51i1681364202265/1681371329303.jpg)
88 ટકાથી વધુ લાર્જ-કેપ ફંડ્સે 2022માં બેન્ચમાર્ક કરતાં નબળી કામગીરી કરી
S&P ડાઉ જોન્સ ઇન્ડાઇસિસે SPIVA®ઇન્ડિયા યર એન્ડ 2022 પરિણામો જાહેર કર્યા
![દાળના સ્ટોકની માહિતી છૂપાવનાર પર થશે કાર્યવાહી દાળના સ્ટોકની માહિતી છૂપાવનાર પર થશે કાર્યવાહી](https://reseuro.magzter.com/100x125/articles/23478/1279052/ZOohIMYoA1681363831046/1681371323663.jpg)
દાળના સ્ટોકની માહિતી છૂપાવનાર પર થશે કાર્યવાહી
સ્ટોક ડિસ્ક્લોઝર પોર્ટલમાં નોંધાયેલી એન્ટિટીની સંખ્યામાં વધારો થયો છે