અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરમાં રામલલ્લાના બાળ સ્વરૂપની પ્રાણપ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયા પછી દેશભરમાંથી આમંત્રિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને સંત-મહંતો, ધર્માચાર્યોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ચાર લોકોએ સંબોધન કર્યું. તમામ વક્તાઓના સંબોધનમાં એક સૂર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્પષ્ટ સંભળાયો હતો કે અયોધ્યાની આ ઘટના ભારતના રાષ્ટ્રીય, સામાજિક અને સાંસ્કૃતિક જીવનમાં દૂરગામી અસર અને પ્રભાવ ઉત્પન્ન કરનારી બની રહેવાની છે.
આ સૂર અને સંદેશને સૌથી વધુ મુખર અને સ્પષ્ટ રીતે ઓજસ્વી શબ્દોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો. તેમણે આ ઘટનાને યુગાન્તકારી પરિવર્તન માટે સીમાચિહ્ન રૂપ ગણાવી એક નવા પ્રસ્થાન બિન્દુને અંકિત કરનાર તરીકે વર્ણવી. તેમણે જે શબ્દ પ્રયોગ કર્યો કે, આ પ્રાણપ્રતિષ્ઠાથી એક નવા કાલચક્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ વાક્ય અત્યંત મહત્ત્વનું છે અને તેની અર્થછાયાઓ સમજવી જોઈએ. એમ કરવા જતાં તેના અનેક ગૂઢાર્થ પ્રાપ્ત થઈ શકે તેમ છે. નવા કાલચક્રને આપણે એમ પણ કહી શકીએ કે એક નવા યુગનો આરંભ થવા જઈ રહ્યો છે.
هذه القصة مأخوذة من طبعة February 03, 2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة February 03, 2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
દેશી વહાણોના નવા યુગનો પ્રારંભ થશે
પ્રાચીન કાળથી ભારતમાં બનતાં વહાણોનો જમાનો વીતી ગયો હોય તેમ મોટાં મોટાં બંદરો ઉપર નાનાં એવાં દેશી વહાણો દેખાતાં બંધ થયાં હતાં, પરંતુ તાજેતરમાં દીનદયાળ પોર્ટ ઑથોરિટી દ્વારા દેશી વહાણોને કાર્ગો જેટી ઉપર લાંગરવાની મંજૂરી આપીને તે માટે જગ્યાની ફાળવણી કરાઈ છે. આ વહાણો થકી નાના જથ્થાનો અને દેશનાં અન્ય બંદરો તરફનો કાર્ગો ઓછા સમયમાં, ઓછા ખર્ચામાં જઈ આવી શકશે. તેમ જ નવી રોજગારીની તકો ઊભી થશે, અર્થતંત્રમાં રૂપિયો ઝડપથી ફરતો થશે.
અવાજોનો ઓચ્છવ કરતા અતરંગી ASMR વીડિયો
*ઑટોનૉમસ સેન્સરી મેરિડિયન રિસ્પોન્સ (એએસએમઆર) આપમેળે ચરમસીમાએ પહોંચતી ઉત્તેજનાને પ્રેરનારી પ્રતિક્રિયા. આ સંજ્ઞાનો સૌથી વધુ ઉપયોગ થયો છે યુ-ટ્યૂબ પર. *૨૦૧૦માં જૅનિફર એલન નામની મહિલાએ સૌપ્રથમ આ ટર્મ કોઇન કરેલી. *ASMR વીડિયો અનેકોને કોઈ ને કોઈ પ્રકારે માનસિક રાહત આપવાનું કાર્ય કરે છે.
તમે અમને વોટ આપો, અમે તમને પૈસા સાથે પાયમાલી આપીશું
મફતની યોજનાનો અમલ કરનારાં રાજ્યો બરબાદીના માર્ગે ધકેલાઈ રહ્યાં છે, અનેક રાજ્યોમાં તેનાં આર્થિક દુષ્પરિણામો બહાર આવી રહ્યાં છે.
એનાલિસિસ.
અમેરિકાના નવા પ્રમુખ માટેની ચૂંટણી પર વિશ્વની નજર
રાજકાજ
વિદેશની ધરતી પર રાહુલ ગાંધીનાં બેજવાબદાર વિધાનો
હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં
રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોના જોડાણના આગ્રહી રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ધરાર એકલે હાથે ચૂંટણી લડવી પડશે
આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?
'The Noise of Time’માં લેખક જુલિયન બર્ન્સ લખે કે, ‘સમયના ઘોઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે.’ પણ આપણા આંતરિક સંગીતને સ્વરબદ્ધ કરવાની શરૂઆત આપણા શ્વાસના અવાજને સાંભળવાથી થાય?
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન