૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૪ ના રોજ જ્યારે મુંબઈમાં ગોખલે બ્રિજને બે વર્ષ પછી જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો, ત્યારે તે અંધેરીના રહેવાસીઓ માટે આનંદની ક્ષણ હતી. કારણ કે તેમને આશા હતી કે આ બ્રિજ ટ્રાફિક જામમાં ઘટાડો કરશે અને પૂર્વ-પશ્ચિમ અંધેરીને જોડવા માટે એક મહત્વપૂર્ણ લિંક બનશે. જો કે, પ્રવાસીઓને ટૂંક સમયમાં જ ખબર પડી કે આ એક પુલ છે જે ક્યાંય લઈ જતો નથી. કારણ કે ગોખલે બ્રિજ, જેને બીએમસીએ ‘એન્જિનિયરિંગ માર્વેલ’ તરીકે વર્ણવ્યું હતું અને કનેક્ટિંગ ફ્લાયઓવર -સીડી બરફીવાલા બ્રિજ વચ્ચે છ ફૂટનું અંતર હતું.
هذه القصة مأخوذة من طبعة 04 July 2024 من Lok Patrika Ahmedabad.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة 04 July 2024 من Lok Patrika Ahmedabad.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
મારા કાર્યકાળ દરમિયાન કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરશો: ભાજપ પ્રદેશ અધ્યક્ષ
ગુજરાત ભાજપની કારોબારીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે સંબોધન કર્યું આપણે લોકસભા ચૂંટણીમાં જે બૂથમાં માઈનસમાં ગયા ત્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કસર પુરી કરવાની છે । આ મેન્ડેટ ભંગ થયાનું દરેક કાર્યકર્તાને અને ખુદ મને દુઃખ છે
ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ, તો મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્ર માટે યેલો અલર્ટ
સાયક્લોનિક સર્કયુલેશન અને ઓફ સ્યોર ટ્રફનાં કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, વડોદરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી
કચ્છના સોપારીકાંડમાં બે IPSના પગ નીચે રેલો આવતાં મને ફસાવાઈ: નીતા ચૌધરી
સોપારીકાંડની તપાસને દબાવવા કાવતરું કરાયાનો આક્ષેપ
હેમંત સોરેન વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષીનો ચહેરો હશે : કોંગ્રેસ
કોંગ્રેસના નેતા અજય કુમારનું નિવેદન
ફોરેન મેડિકલ પરીક્ષાના પ્રશ્નપત્રના વેચાણની સોશિયલ મીડિયા પર જાહેરાત
કેરળ પોલીસે કેસ નોંધ્યો
૨૦૨૩-૨૪માં ભારતમાં રૂપિયા ૧.૨૦ લાખ કરોડનું સંરક્ષણ ઉત્પાદન : રાજનાથ સિંહ
વૈશ્વિક સંરક્ષણ ઉત્પાદન હબ બનાવવા માટે ભારત પ્રતિબદ્ધ
મોટી દુર્ઘટના શક્ય છે, સમિતિના સભ્યએ એક દિવસ પહેલા જ ચેતવણી આપી હતી
હાથરસ કેસમાં નવો ખુલાસો
અરવિંદ કેજરીવાલની અરજી ઉપર હાઈકોર્ટમાં ૧૦ જુલાઈએ આગામી સનાવણી હાથ ધરાશે
દારૂ નિતીના નિયમોમાં ફેરફાર સંદર્ભે ગેરરીતિ આચરવાનો મામલો એક્સાઇઝ પોલિસી કેસમાં કેજરીવાલને હજુ જેલમાં જ રહવું પડશે, નીચલી કોર્ટે જામીન આપ્યા બાદ સીબીઆઇની અરજી ને ધ્યાન લઇ હાઇકોર્ટે જામીન રદ કરયા હતા કેજરીવાલ હાલ સીબીઆઇ કસ્ટડીમાં
ઘૂંટણની ઈજા, ડાયેરિયા સામે લડ્યા બાદ ‘મિર્ઝાપુર’માં કામ કર્યું
અભિનેત્રી હર્ષિતાએ જણાવ્યું કેવી રીતે થયું શૂટ
આ જાણીતી અભિનેત્રીનું ૧૦૦ વર્ષની વયે થયું હતું અવસાન
અંતિમ દિવસોમાં આવી હતી તેમની હાલત