શિક્ષિકાઓનું યોગદાન બાળકોના ઘડતરમાં માતા જેટલું જ મહત્ત્વનું હોય છે. નાની અને કાચી ઉંમરમાં જે શીખવા મળે તેની જ અમીટ છાપ કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વમાં આજીવન જોવા મળે. પુસ્તકીય જ્ઞાન આપવું એટલું જ શિક્ષકનું કાર્ય હોતું નથી. તેમણે બાળક એક સારી વ્યક્તિ, સારો નાગરિક બને તે માટે સંસ્કાર તેનામાં રેડવાના હોય છે. તે શાળાની પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થાય એ જેટલું જરૂરી છે, તેનાથી વધુ મહત્ત્વનું જિંદગીની પરીક્ષામાં તે કેવો દેખાવ કરે છે, તેનું છે. કચ્છ સહિત ગુજરાતભરમાં શિક્ષકોની કમી છે. આના પરિણામે અનેક જગ્યાએ આખી શાળાની જવાબદારી માત્ર એક જ શિક્ષકે કે શિક્ષિકાના શિરે હોય છે. ભારત- પાકિસ્તાનની સીમા નજીક આવેલા કચ્છના સૌથી પછાત ગણાતા લખપત તાલુકાનાં નાનાં ગામોની ઘણી શાળાઓ આવી એક જ શિક્ષક કે શિક્ષિકાના ભરોસે ચાલે છે. બાળકોને ભણાવવાની, શાળાના વહીવટી કામની જવાબદારી તેમના એકના જ શિરે હોય છે. તેમાં પણ કોઈ અંતરિયાળ ગામની એક માત્ર નાનકડી શાળામાં માત્ર એક જ શિક્ષિકા હોય ત્યારે તેની જવાબદારી તો વધે જ છે, સાથે-સાથે તેને અનેક પડકારોનો સામનો પણ કરવો પડે છે. તેમણે અભણ વાલીઓનાં સંતાનોને શિક્ષણ આપવાનું છે, આ માટે વાલીઓના ગળે ભણતરનું મહત્ત્વ ઉતારવાનું હોય છે. એક મહિલા હોવાના કારણે પણ તેમને ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડતી હોય છે. આવી સ્થિતિમાં પણ તે શિક્ષિકા જ્યારે સુંદર કામગીરી બજાવે ત્યારે તેને સલામ કરવાની સમાજની જવાબદારી છે.
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 23/03/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 23/03/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ભુજનું સ્મૃતિવન વિશ્વસ્તરે ચમક્યું
૨૦૦૧ના ભૂકંપમાં મૃત્યુ પામેલાંઓની યાદમાં ભુજમાં બનાવાયેલા સ્મૃતિવનના ભૂકંપ સંગ્રહાલયને યુનેસ્કોએ વર્ષ ૨૦૨૪ માટે વિશ્વના સૌથી સુંદર સંગ્રહાલય તરીકે સ્થાન આપ્યું છે. આ સંગ્રહાલયને આ અગાઉ પણ તેના આર્કિટેક્ચર, ડિઝાઇન, સાંસ્કૃતિક મૂલ્ય, પ્રવાસી આકર્ષણ વગેરે માટે વિશ્વસ્તરે ઍવૉર્ડ મળી ચૂક્યા છે. ભુજિયા ડુંગર પર બનાવાયેલા સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયમાં ભારતનું સૌથી મોટું સ્મારક સંગ્રહાલય, દુનિયાનું સૌથી મોટું મિયાવાકી જંગલ છે. મ્યુઝિયમમાં પૃથ્વી, ભૂકંપ, પુનર્વસન વગેરે વિશે માહિતી આપતી સાત ગૅલેરી છે. પ્રવાસીઓ માટે આ આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. પોણા બે વર્ષના ગાળામાં ૯.૫૦ લાખથી વધુ લોકો આ મ્યુઝિયમની મુલાકાત લઈ ચૂક્યા છે.
કવર સ્ટોરી
નાલંદાના પતનનું એક પ્રકરણ
કવર સ્ટોરી
નવી નાલંદા યુનિવર્સિટી કેવી છે?
એનાલિસિસ
સમાજકારણ અને રાજકારણનું દ્વંદ્વયુદ્ધ રૂપાલા સામે શા માટે?
રાજકાજ
સ્પીકરપદની ચૂંટણીએ એક યુદ્ધરેખા અંકિત કરી દીધી
રાજકાજ
હવે નક્સલીઓ પણ નકલી નોટો છાપવા લાગ્યા છે
ગ્રંથમંદિરો' થકી શિક્ષકો દ્વારા મા સરસ્વતીની આરાધના
કચ્છના અમુક શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણ આપીને જ પોતાની ફરજની ઇતિશ્રી સમજતા નથી. તેઓ વિદ્યાર્થીઓ અને સમાજને વધુ ને વધુ આપવા માટે પ્રયત્નશીલ રહે છે. નાનકડા ગામમાં વિદ્યાર્થીઓને અને વડીલોને ઇતર વાંચન માટે કોઈ જ સગવડ ઉપલબ્ધ ન હોય ત્યારે કોઈ શિક્ષકો લાઇબ્રેરી, વાંચનાલય અને ઝોલા લાઇબ્રેરી ચલાવીને લોકોમાં વાંચનની ભૂખ જાગૃત કરે છે.
વિઝા વિમર્શ,
અમેરિકન સિટીઝન અને ગ્રીનકાર્ડ
રિતિક રોશનના કારણે ગર્લફ્રેન્ડ સબા આઝાદને કામ નથી મળી રહ્યું?!
શું ખરેખર આજે પણ આપણે અંધકારના યુગમાં જીવી રહ્યા છીએ, જ્યાં એવું માની લેવામાં આવે છે કે કોઈ સ્ત્રી જો સફળ પુરુષ સાથે રિલેશનશિપમાં હોય તો તેને કમાવવાની જરૂર નથી? પોતાનાં ભાડાં અને બિલ્સ જાતે ભરી શકે તે માટે કમાવવાની જરૂર નથી?'
ફેમિલી ઝોન ફેશન
હેન્ડબેગની ખરીદી અને જાળવણીમાં શું ધ્યાન રાખવું જોઈએ?