કચ્છનાં દેશદેવી મા આશાપુરાના દર્શનાર્થે માતાના મઢમાં શ્રાદ્ધ પક્ષ અને નવરાત્રીમાં ભાવિકોનો ધસારો થવા લાગે છે. કચ્છનાં તમામ જ્ઞાતિ, સમાજના લોકો મા આશાપુરામાં અસીમ આસ્થા ધરાવે છે. આમ તો આખું વર્ષ જ માતાનાં દર્શને ભાવિકો આવતાં હોય છે, પરંતુ નવરાત્રી દરમિયાન લાખોની સંખ્યામાં પદયાત્રી સહિતના ભાવિકો માતાનાં દર્શન કરે છે. ૧૨૦૦ વર્ષ જૂના એવા મંદિરનો વખતોવખત જીર્ણોદ્ધાર થયો છે. આજે આ યાત્રાધામનો ભારે વિકાસ થયો છે, અતિથિગૃહ, ભોજનશાળા સહિતની સગવડો સાથે આ મંદિર લાખો ભાવિકોને સત્કારવા માટે નવરાત્રી દરમિયાન તૈયાર હોય છે.
મા આશાપુરા અને મંદિર વિશે સ્કંદપુરાણમાં પણ ઉલ્લેખ થયેલો જોવા મળે છે. અહીં માતાજીની સશરીરી મૂર્તિ નથી, પરંતુ માતાજીની પ્રતિમા જાણે નૈસર્ગિક ખડકમાંથી ઊભરી હોય તેવી છે. તેમનું આ સ્વરૂપ પૂર્ણરૂપે પ્રગટ થયેલું ન હોવા છતાં મૂર્તિ મનોહર લાગે છે. માતાજીના પ્રાગટ્ય વિશે પણ અનેક વાયકાઓ પ્રચલિત છે. આ મંદિરના સ્થાનના ઇતિહાસની શરૂઆત કચ્છના રાજવીઓના ઇતિહાસ સાથે વણાયેલી છે.
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 12/09/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 12/09/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
હિડન કોસ્ટ - આ બધાનો ફોડ પાડી લેજો
શરૂઆતમાં તેઓ ખૂબ જ ઓછી ફી જણાવે છે. પછીથી ઝીણી-ઝીણી બાબત માટે તમારી આગળથી પૈસા ઉઘરાવે છે. આ કારણસર તમે જ્યારે કોઈ પણ એટર્ની, ભારતીય કે અમેરિકનને, તમારું કામ સોંપો તો એ બાબતની ચોખવટ કરી લેજો કે તેઓ જે ફી જણાવે છે એનાથી વધુ કંઈ આપવાનું રહેશે?
મૂવી ટીવી
ઑસ્કરના આંગણે ‘લાપતા લેડીઝ’
નવરાત્રી સ્પેશિયલ
ભાવનગરમાં પ્રાચીન અર્વાચીન નવરાત્રી મહોત્સવની રંગત
નવરાત્રી સ્પેશિયલ
વરસાદ! એ પણ નવરાત્રીમાં? આ તો સોનામાં સુગંધ ભળી
મઢમાં બિરાજે આશાપુરા માવડી, કચ્છ ધરાની દેવી રે...
પશ્ચિમ કચ્છના ત્રણ તાલુકા અબડાસા, લખપત, નખત્રાણાના ત્રિભેટે આવેલું મા આશાપુરાનું મંદિર લગભગ ૧૨૦૦ વર્ષ જૂનું અને માતાજીની મૂર્તિ ૨૦૦૦ વર્ષ પુરાણી હોવાનું મનાય છે. આદ્યશક્તિના આ સ્થાનકમાં સમગ્ર કચ્છની પ્રજા ભારે આસ્થા ધરાવે છે. આસો નવરાત્રી દરમિયાન દૂર દૂરથી ભાવિકો દર્શનાર્થે આવે છે, તેમાં પગપાળા આવનારા લોકોની સંખ્યા પણ નાની-સૂની હોતી નથી.
લાફ્ટર વાઇરસ
ભૂપતભાઈ : રમૂજના રાજા!
નવરાત્રી સ્પેશિયલ
કોલ્હાપુરનું શ્રી અંબાબાઈ મહાલક્ષ્મી મંદિર
માડી! તારું કંકુ ખર્યું 'ને કોસ્મોસ ઊગ્યું
બિગ-બેંગ પછી ક્ષણના સોમા ભાગની અંદર સૃષ્ટિમાં ઊર્જાનું સર્જાયેલું લાલિત્ય આજે ઍડવાન્સમાં ઍડવાન્સ એ.આઈ. પણ કલ્પના ન કરી શકે એટલું અદ્ભુત હશે
નવરાત્રી કે નવરાત્ર?
એક-એક અક્ષરનું આધ્યાત્મિક શાસ્ત્રમાં મહત્ત્વ છે. વિજ્ઞાન કે ઇજનેરીના મેથેમેટિકલ ઇક્વેશનમાં એક ઝીણું દેખાતું કશુંક બદલાઈ જાય તો કેવો મામલો બગડે? એવું શાસ્ત્રના શબ્દનું મોસ્ટલી હોય છે
સ્પોર્ટ્સ
ક્રિકેટમાં ભારતના દબદબાનો ચેપ દુનિયાને વળગ્યો ઃ યુકેમાં હન્ડ્રેડ બોલની લીગ રચાઈ