જાણો સૂર્યાસ્ત પહેલાં ડિનર કરવાના શું છે ફાયદા?

શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે આયુર્વેદમાં સૂર્યાસ્ત પહેલાં ડિનર કરી લેવાનું કહેવાય છે? આયુર્વેદ અનુસાર સૂર્યાસ્ત પછી ન ખાવું જોઈએ. સૂર્યને આપણા પાચનતંત્ર સાથે સંબંધ છે. સૂર્ય ઊગે ત્યારે આપણું પાચનતંત્ર સારી રીતે કાર્ય કરે છે અને સૂર્ય આથમે ત્યારે પાચનતંત્રનું કામ પણ નબળું થઇ જાય છે. તેથી જ સૂર્યાસ્ત પહેલાં ખોરાક લઇ લેવો જોઈએ. સૂર્યાસ્ત પછી આપણું મેટાબોલિઝમ ધીમું થઈ જાય છે, જેથી ભોજનને પચાવવું મુશ્કેલ બને છે. આ ઉપરાંત સૂર્યાસ્ત પછી ખાવાથી એસિડિટી, પેટ ફૂલવું અને કબજિયાત જેવી જઠરની સમસ્યાઓ થઈ શકે છે.
સૂવા અને ડિનર વચ્ચેનું અંતર
This story is from the September 15, 2022 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In


This story is from the September 15, 2022 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In

૧૦૦ રૂપિયામાં બની શકતી ફિલ્મનું બજેટ ૧૦૦૦ કરી નાખવામાં આવે છેઃ સુભાષ ઘાઈ
છેલ્લા થોડા સમયથી બોલીવૂડમાં મોટા ભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ જઈ રહી છે

ભારતીય સિનેમાનો સૌથી મોંઘો વિલન બન્યો યશઃ રૂ. ૨૦૦ કરોડ ચાર્જ કર્યા
ફિલ્મો કોના દમ પર ચાલે છે? પહેલાં હીરો અને પછી કહાણી.

મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની તેમજ ઓડિશામાં હીટવેવની ચેતવણી
બંગાળની ખાડીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવા કારણે વાતાવરણમાં પલટોઃ દિલ્હીમાં જોરદાર પવન ફૂંકાશે

જમવાનો સ્વાદ વધારી દેશે કસૂરી મેથી, આ રીતે બનાવીને કરો સ્ટોર
કસૂરી મેથીનો ભારતીય ફૂડમાં મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે.

તને એક આદર્શ વહુ તરીકે રહેતાં આવડતું નથી'
સાસરિયાં મીનાને મહેણાં ટોણા મારતાં હતાં કે તારાં માતા-પિતાએ કરિયાવરમાં ઓછો સામાન આપ્યો છે

સોશિયલ મીડિયા ટ્રેન્ડ ‘જિબલી'માં ભાગ લઈ પીએમ મોદી છવાયા
વડા પ્રધાન મોદીએ ટ્રમ્પ અને મેક્રોં સાથેના AI જનરેટેડ ફોટા શેર કર્યા

લાંભામાં ઈન્ડસ્ટ્રિયલ પ્રકારના ગેરકાયદે બાંધકામ પર તંત્રએ હથોડા ઝીંક્યા
સમગ્ર શહેરમાં દબાણો હટાવવા આક્રમક ડ્રાઈવ હાથ ધરાઈ

અમદાવાદના વાતાવરણમાં જોરદાર પલટોઃ વહેલી સવારે ૧૮.૧ ડિગ્રી તાપમાને ધ્રુજાવ્યા
મહત્તમ તાપમાન પણ ઘટીને ૩૬ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું

હિંસક પ્રદર્શનો વચ્ચે નેપાળના PM ઓલીએ સુરક્ષાદળોના વડાની ઈમર્જન્સી બેઠક બોલાવી
રાજા જ્ઞાનેન્દ્ર શાહની ધરપકડ અંગે પણ ચર્ચા કરાઈ

આવતી કાલથી હિન્દુ નવા વર્ષનો પ્રારંભ ગુડી પડવો. ચૈત્રી નવરાત્રી.ચેટીચાંદનો ત્રિવેણી સંગમ
માઈભક્તો માનાં ચરણોમાં શીશ ઝુકાવશેઃ મરાઠી સમાજ ગુડીનું પૂજન કરશે સિંધી સમાજ ચેટીચાંદમાં ભગવાન ઝુલેલાલના આશીર્વાદ લેશે