ઉનાળામાં રસભરેલી કેરી મનુષ્ય માટે અમૃત સમાન ગણાય છે, પણ બારેમાસ જીવમાત્ર માટે અમૃત સમાન ર સાયણ કોઈ હોય તો એ શ્રીમદ્ ભાગવતકથા છે.
સારા સમાચાર એ છે કે ચૈત્ર સુદ એકમ એટલે કે મંગળવાર, ૯ એપ્રિલથી કાંદિવલીના આંણે એક વિરાટ ગૌરવ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, જેમાં શ્રીમદ્ ભાગવતકથા ઉપરાંત વ્રજ ૮૪ કોસની વિવિધ ઝાંખી, શિણિજ પરિક્રમા તથા પ્રાચીન દ્વારકાધીશ પ્રભુનાં દર્શન-મનોરથ, પોથીયાત્રા, હાથી-ઘોડા, કળશ સાથે શોભાયાત્રા જેવાં અનેક આકર્ષણ હશે. પુષ્ટિમાર્ગનો પાંચમો વેદ ગણાયેલું વેલી સંગીત અર્થાત્ અષ્ટસખા તથા સુરદાસજીની પ્રણાલીનાં કીર્તનો પણ અહીં થશે. વૈષ્ણવો માત્ર ૧૦૦ રૂપિયાની કૂપન લઈ રોજ ભોજન-પ્રસાદી પ્રાપ્ત કરી શકે એવી વ્યવસ્થા છે.
આ મહોત્સવના પ્રેરણાસ્રોત વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી ૧૦૮ શ્રી દ્રુમિલકુમારજી મહોદય કહે છે કે જાતમુરુ વલ્લભાચાર્યજીના સમયનાં ત્રણ દિવ્ય ભાવદ્ મરણ હિન્ગ ભગવા સ્વરૂપ જાહેરમાં છે. એક નાથદ્વારામાં દેવદમન, ઉજ્જૈનમાં ઈન્દ્રદમન અને અમારી પાસે વડોદરામાં નાગદમન શ્રીનાથજી પ્રભુ બિરાજમાન છે. નાાદમનજી માટે ડાકોરધામ માં હવેલી અને આશરે બે લાખ ચોરસ ફૂટમાં ગૌશાળા, યાત્રાધામ, વગેરે બની રહ્યાં છે, જેના પ્રચાર અને પ્રોત્સાહન રૂપે મુંબઈ-કાંદિવલીના આંગણે આ મહોત્સવનું આયોજન થયું છે. નાાદમન પ્રભુના પ્રતિનિધિ રૂપે દ્વારકાધીશજીનું અત્યંત સ્વરૂપ કથામંડપમાં બિરાજમાન સો પ્રાચીન કરવામાં આવશે.
ભાગવતરસિયા વૈષ્ણવો માટે આનંદની વાત એ છે કે દીપકભાઈ શાસ્ત્રીની લાક્ષણિક શૈલીમાં કહેવાયેલી કથા ઉપરાંત દ્રુમિલકુમારજી મહોદયનાં વચનામૃત પણ માણી શકાશે, જેમાં તત્ત્વ વિવેચન વિશેષ હશે.
શણગાર અને મનોરથ
પાંચ હજાર વર્ષ પૂર્વેના દ્વારકાધીશના સ્વરૂપની નિજ મંદિર માં પધરામણી, રોજના અલૌકિક શણગાર તથા નિતનવા મનોરથો. કથાપ્રસંગોના મનોરથ જુદા. છપ્પન ભોગ,
વૈષ્ણવોને ઘેરબેઠાં મળશે વ્રજ યાત્રાનો અવસર....
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.