હેલ્થી રહેવા માટે દાડમનો જ્યુશ પીતા લોકો ચેતી જજો,દાડમથી થઈ શકે છે આ મોટી તકલીફો
Lok Patrika Ahmedabad|26 August
સફરજન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સમાનવામાં આવે છે.
હેલ્થી રહેવા માટે દાડમનો જ્યુશ પીતા લોકો ચેતી જજો,દાડમથી થઈ શકે છે આ મોટી તકલીફો

સફરજન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સમાનવામાં આવે છે. એવું કહેવાય છે કે એક સફરજન તમને દિવસભર ઉર્જાથી ભરપૂર અને બીમારીઓથી દૂર રાખે છે. જો કે, સફરજન સિવાય પણ ઘણા એવા ફળ છે જે સ્વાસ્થ્યપ્રદ માનવામાં આવે છે. વિટામિન્સ અને મિનરલ્સ ઉપરાંત અલગ-અલગ ફળોમાં વિવિધ પોષક તત્વો હોય છે. પૌષ્ટિક ફળોની યાદીમાં દાડમનો સમાવેશ થાય છે. દાડમ એક સ્વાદિષ્ટ, મધુર અને રસદાર ફળ છે. તે ઘણા રોગોમાં પણ ફાયદાકારક છે. તબીબો અશક્તિ દૂર કરવા માટે દાડમ ખાવાની સલાહ આપે છે. દાડમ વિટામિન સી અને બીનો સારો સ્ત્રોત છે. તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, સેલેનિયમ અને ઝિંક ભરપૂર માત્રામાં હોય છે. દાડમના સેવનથી સ્વાસ્થ્ય લાભો તો છે પરંતુ શું તમે દાડમથી થતા નુકસાન વિશે જાણો છો. આ અહેલાવમાં અમે તમને દાડમના ફાયદા અને નુકસાન વિશે જણાવશું.

この記事は Lok Patrika Ahmedabad の 26 August 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Lok Patrika Ahmedabad の 26 August 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

LOK PATRIKA AHMEDABADのその他の記事すべて表示
મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રો સહિત ૬ લોકો વિરૂદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ
Lok Patrika Ahmedabad

મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રો સહિત ૬ લોકો વિરૂદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ

મારામારીની ઘટનાના ૮ દિવસ બાદ નોંધાઈ પોલીસ ફરિયાદ

time-read
1 min  |
Lok Patrika Daily 27 Feb 2025
ભદ્રકાળીની નગરચર્યા યોજાઈ  માતાજીની પાદુકા રથ ઉપર વિરાજમાન કરાઈ
Lok Patrika Ahmedabad

ભદ્રકાળીની નગરચર્યા યોજાઈ માતાજીની પાદુકા રથ ઉપર વિરાજમાન કરાઈ

અમદાવાદના ૬૧૪મા સ્થાપના દિવસ નિમિત્તે માતાજીની રથયાત્રા કાઢવામાં આવી

time-read
2 分  |
Lok Patrika Daily 27 Feb 2025
૨૦૩૦માં ભારતની વસ્તી ચીનથી વધી જશે
Lok Patrika Ahmedabad

૨૦૩૦માં ભારતની વસ્તી ચીનથી વધી જશે

વસ્તી અંદાજ : વસ્તી વધીને ૧૪૦.૬ કરોડ સુધી પહોંચી જશે મનાય છે. વસ્તીની વધતી વર્તમાન ગતિને રોકીને અથવા તો તેને સ્થિર કર્યા વગર ભારત પોતાની અનેક જટિલ સમસ્યાઓમાંથી બહાર આવી શકે તેમ નથી ભારતમાં વર્તમાન સમયમાં અનેક સમસ્યા છે જે પૈકી મોટી સમસ્યા ગરીબી, ભ્રષ્ટાચાર અને સુશાસનની સમસ્યા પણ છે

time-read
2 分  |
Lok Patrika Daily 27 Feb 2025
યુવાનોના આરોગ્યનો ભોગ લેવાય છે ખતરનાક ગણાતા ડ્રગ્સના સેવનથી
Lok Patrika Ahmedabad

યુવાનોના આરોગ્યનો ભોગ લેવાય છે ખતરનાક ગણાતા ડ્રગ્સના સેવનથી

યુવાધન ડ્રગ્સના રવાડે ચડી જઈ જીવન બરબાદ કરી નાંખે છે ફિલ્મ અભિનેતા સંજય દત્ત જે રીતે ડ્રગ્સ ના રવાડે ચડ્યા પછી કેવી રીતે ડ્રગ્સની ચૂંગાલમાંથી બહાર આવ્યા તેની ફિલ્મ સૌએ જોઈ છે તો ઇન્ટરનેશનલ ગેમ્સમાં ડ્રગ્સ લઈને મેડલ જીતતા ખેલાડીઓ પકડાયા પછી એમની કારકિર્દી પર પૂર્ણવિરામ મુકાયાના અનેક ઉદાહરણો છે.

time-read
3 分  |
Lok Patrika Daily 27 Feb 2025
સુદાનમાં ફરી એકવાર એક વિમાન અકસ્માતનો ભોગ બન્યું ૧૪૬ લોકોના મોત
Lok Patrika Ahmedabad

સુદાનમાં ફરી એકવાર એક વિમાન અકસ્માતનો ભોગ બન્યું ૧૪૬ લોકોના મોત

ખાતુંમની બહાર લશ્કરી વિમાન ક્રેશ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને અગ્નિશામકોએ અકસ્માત સ્થળે આગ પર કાબુ મેળવ્યો હતો

time-read
1 min  |
Lok Patrika Daily 27 Feb 2025
દક્ષિણ અમેરિકન દેશ ચિલીમાં વીજળી ગુલ થવાથી અંધારામાં ડૂબી ગયો સરકારે કટોકટી લાદી
Lok Patrika Ahmedabad

દક્ષિણ અમેરિકન દેશ ચિલીમાં વીજળી ગુલ થવાથી અંધારામાં ડૂબી ગયો સરકારે કટોકટી લાદી

ચિલીમાં અચાનક વીજળી ગુલ થવાથી જનજીવન ઠપ થઈ ગયું હતું આના કારણે ટ્રાફિક પર ખરાબ અસર પડી હતી અને ઇન્ટરનેટ સેવા પણ ઠપ્પ થઈ ગઈ હતી. ઇન્ટરનેટ બંધ થતાં, વ્યવસાય અને રોજિંદા જીવન પણ ઠપ્પ થઈ ગયું

time-read
1 min  |
Lok Patrika Daily 27 Feb 2025
મધ્યપ્રદેશમાં પ્રવાસનમાં રોકાણ માટે અનંત તકો : મુખ્યમંત્રી ડો.યાદવ
Lok Patrika Ahmedabad

મધ્યપ્રદેશમાં પ્રવાસનમાં રોકાણ માટે અનંત તકો : મુખ્યમંત્રી ડો.યાદવ

પ્રવાસન અને આતિથ્ય ક્ષેત્રમાં રૂ. ૪૪૬૮ કરોડના રોકાણ દરખાસ્તો પ્રાપ્ત થઈ : જીઆઈએસમાં પ્રવાસન સમિટમાં રોકાણકારો અને ઉદ્યોગપતિઓએ રોકાણની તકો અને શક્યતાઓ વિશે જાણ્યું

time-read
2 分  |
Lok Patrika Daily 27 Feb 2025
આલિયાએ ‘ગંગુબાઈ કાઠિયાવાડી' ના ૩ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી
Lok Patrika Ahmedabad

આલિયાએ ‘ગંગુબાઈ કાઠિયાવાડી' ના ૩ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી

સંજય લીલા ભણસાલી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ એસ હુસૈન ઝૈદીના પુસ્તક પર આધારિત છે.

time-read
1 min  |
Lok Patrika Daily 27 Feb 2025
જાહ્નવી કપૂર હોળી પહેલા ગુલાબી થઈ ગઈ, નાઈટ સૂટમાં બહાર આવી
Lok Patrika Ahmedabad

જાહ્નવી કપૂર હોળી પહેલા ગુલાબી થઈ ગઈ, નાઈટ સૂટમાં બહાર આવી

જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે.

time-read
1 min  |
Lok Patrika Daily 27 Feb 2025
કરોડો ભક્તોએ પવિત્ર સ્થળ પ્રયાગરાજ ખાતે આયોજિત મહાકુંભમાં સ્નાન કર્યું
Lok Patrika Ahmedabad

કરોડો ભક્તોએ પવિત્ર સ્થળ પ્રયાગરાજ ખાતે આયોજિત મહાકુંભમાં સ્નાન કર્યું

ભારત જ નહીં પરંતુ વિશ્વભરના સનાતન ધર્મના મહાશિવરાત્રી નિમિત્તે, પ્રયાગરાજ મહાકુંભ મેળામાં છેલ્લો સ્નાન ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો આ સમય દરમિયાન, મોટી સંખ્યામાં ભક્તો સંગમ શહેરમાં પહોંચ્યા હતાં અને સ્નાન કર્યું

time-read
1 min  |
Lok Patrika Daily 27 Feb 2025