કોસી, ગંડક, બુધી ગંડક, કમલા બાલન, બાગમતી અને ગંગા સહિત અન્ય નદીઓનું જળસ્તર ઘણી જગ્યાએ ખતરાના નિશાનને પાર । બીરપુર અને વાલ્મીકીનગર બેરેજના દરવાજા ખોલવા પડ્યા હતા
નેપાળમાં છેલ્લા બે-ત્રણ દિવસથી થઈ રહેલા ભારે વરસાદને કારણે બિહારમાં પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે. કોસી, ગંડક, બુધી ગંડક, કમલા બાલન, બાગમતી અને ગંગા સહિત અન્ય નદીઓનું જળસ્તર ઘણી જગ્યાએ ખતરાના નિશાનને પાર કરી ગયું છે. બીરપુર અને વાલ્મીકીનગર બેરેજના દરવાજા ખોલવા પડ્યા હતા.બિહાર સરકારે રાજ્યના મધ્ય અને ઉત્તરીય વિસ્તારોમાં પ ૨ને લઈને એલર્ટ જાહેર કર્યું છે.
この記事は Lok Patrika Ahmedabad の Lok Patrika Daily 30 Sept 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Lok Patrika Ahmedabad の Lok Patrika Daily 30 Sept 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
ઘરના સપનાને પૂર્ણ કરવાની તક છે
કોરોના વાયરસના કારણે કિંમતો ઘટી ગઇ છે : હાલમાં સારી તક : સંપત્તિને લઇને સલાહ આપનાર કંપની એનરોકના કહેવા મુજબ કોરોના વાયરસના કારણે આગામી દિવસોમાં આવાસની કિંમતોમાં વધુ ઘટાડો થનાર છે આ કંપનીએ તેના રિપોર્ટમાં કહ્યુ છે કે આ વર્ષે દેશના સાત મોટા શહેરોમાં ઘરના વેચાણમાં ૩૫ ટકા સુધીનો ઘટાડો થઇ શકે છે છે
અમદાવાદ શહેરમાં ફરી એક વખત લાખો રૂપિયાની લૂંટથી ભારે ચકચાર
કર્ણાવતી કલબની સામે ૪૦ લાખની દિલધડક લૂંટ
૨૪ કલાક પછી આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે તેવી શક્યતાઓ
ગરબા રસિયાઓને શું મળ્યા રાહતના સમાચાર
પીસીબીએ ફિલ્મી ઢબે કારનો પીછો કરીને ૧૨૦૦ બોટલ દારૂ જપ્ત કર્યાં
સરખેજ શાંતિપુરા સર્કલ પાસેની ઘટના
ફરુખાબાદમાં ૧૮ યાદવ પરિવારના ઘર પર બુલડોઝર દોડ્યું
અખિલેશે ભાજપને ઘેરી લીધું યુપીના ફરુખાબાદ જિલ્લાના નવાબગંજમાં બુલડોઝરની મોટી કાર્યવાહી થઈ
સત્તામાં આવવા માટે વિપક્ષી ગઠબંધને પ્રયાસ કરવો પડશે : શરદ પવાર
મહા વિકાસ અઘાડી આગામી ૮ થી ૧૦ દિવસમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણી પર તેની વાટાઘાટો પૂર્ણ કરશે.
બંગાળમાં જુનિયર ડોકટરો ફરી હડતાળ પર જઈ શકે ! સરકારને ચેતવણી આપી
જુનિયર તબીબોએ તેમના એસોસિએશનની જનરલ બોડીની બેઠક યોજી હતી સાગર દત્ત મેડિકલ કોલેજમાં મહિલા દર્દીના મૃત્યુ પછી, તેના સંબંધીઓએ જુનિયર ડોકટરો, નર્સોને માર માર્યો હતો, જેના કારણે જુનિયર તબીબોમાં ખળભળાટ મચી ગયો
કોલકાતાની ૧૫૦ વર્ષ જૂની ટ્રામ સેવા બંધ થશે
કેટલાક ભાવુક થયા તો કેટલાકે નારાજગી વ્યક્ત કરી
નેપાળમાં વરસાદને કારણે બિહારમાં પૂર વધુ ખરાબ બનશે । ૧૩.૫ લાખ લોકો પ્રભાવિત
રાજ્યના મધ્ય અને ઉત્તરીય વિસ્તારોમાં પૂરને લઈને એલર્ટ જાહેર કર્યું
પીએમ મોદીએ મહારાષ્ટ્રને રૂ.૧૧૦૦૦ કરોડના પ્રોજેક્ટની ભેટ આપી
પીએમે વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો વડાપ્રધાન ડિસ્ટ્રિક્ટ કોર્ટથી સ્વારગેટ સુધીના પુણે મેટ્રો સેક્શનનું ઉદ્ઘાટન પણ સામેલ