ભારતના સુવિખ્યાત પાર્શ્વગાયક કિશોર કુમારની જન્મભૂમિ ખંડવાથી સિત્તેર કિ.મી. દૂર ઇન્દોર-ખંડવા ધોરી માર્ગ પર સ્થિત ઓમકારેશ્વર મંદિર આપણાં બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે. ગુજરાતની જીવાદોરી સમાન મા નર્મદાના ઓમકાર માંધાતા પર્વત પર સ્થિત આ ઓમકારેશ્વર કે શિવપુરી આમ તો પ્રાચીન માહિષ્મતી છે જે અવંતિ મહાજનપદની રાજધાની હતી. ઐતિહાસિક રીતે અનેરું મહત્ત્વ ધરાવતા આ માંધાતા પર્વતનો આકાર ‘પ્રણવ મંત્ર’ ઓમકાર જેવો હોવાથી તેના પર સ્થિત આ પ્રાચીન મંદિર ઓમકારેશ્વર માંધાતા મંદિર તરીકે ઓળખાય છે.
અકોલા-રત્લામ રેલવે લાઇન પર રહેલા ઓમકારેશ્વર રોડ રેલવે સ્ટેશનથી માત્ર બાર કિ.મી.ના અંતરે સ્થિત આ ઓમકારેશ્વર મંદિરની પૌરાણિક કથા પ્રમાણે એકવાર નારદજી વિંધ્યાચલ પર્વતે પહોંચ્યા. પર્વતરાજ વિંધ્યાચલે નારદજીનો આદર-સત્કાર તો પૂર્ણ પ્રેમથી કર્યો, પરંતુ એ પછી નારદજીને કહ્યું કે, હું સર્વગુણ સંપન્ન છું અને મારી પાસે બધું છે. નારદજીએ વિંધ્યાચલને શાંતિથી સાંભળ્યા પછી કહ્યું કે, તમે સુમેરુ પર્વતથી ઊંચા નથી. એ પર્વત તો દેવલોક સુધી પહોંચે છે. આ સાંભળીને હેરાન-પરેશાન પર્વતરાજે લગભગ છ મહિના સુધી આદિદેવ શિવની કઠોર તપશ્ચર્યા કરી. વિંધ્યાચલની તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ પ્રગટ થયેલા ભગવાન શિવે વિંધ્યાચલને વરદાન માંગવાનું કહ્યું. વિંધ્યાચલે કાર્યસિદ્ધિનું વરદાન માગ્યું. શિવે તથાસ્તુ તો કહ્યું જ પરંતુ એ સમયે હાજર ઋષિમુનિઓએ શિવને એ પર્વત પર વાસ ક૨વા પ્રાર્થના કરી અને ભોળાનાથ માની પણ ગયા. એ પછી નન્દીકેશ્વર શિવે વિંધ્યાચલે સ્થાપિત કરેલા શિવલિંગના બે ભાગ કર્યા, જેમાંથી વિંધ્યાચલના પાર્થિવ લિંગનું નામ મમલેશ્વર પડ્યું અને જ્યાં ઘો૨રૂપાય શિવે વાસ કર્યો તે સ્વયંભૂ લિંગનું નામ પડ્યું ઓમકારેશ્વર.
આવી એક નહીં, પરંતુ બે-ત્રણ કથાઓ લઈને સદીઓથી મા નર્મદા પરના માંધાતા પર્વત પર સ્થિત આ ઓમકારેશ્વર માંધાતા મંદિર આદિદેવ શિવને સમર્પિત મંદિર છે અને મા નર્મદાના પવિત્ર કિનારે સવાર-સાંજની પૂજા-આરતીના સ્પંદનો ઝીલતું સદીઓથી ઊભું છે.
Denne historien er fra September 09, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra September 09, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
દેશી વહાણોના નવા યુગનો પ્રારંભ થશે
પ્રાચીન કાળથી ભારતમાં બનતાં વહાણોનો જમાનો વીતી ગયો હોય તેમ મોટાં મોટાં બંદરો ઉપર નાનાં એવાં દેશી વહાણો દેખાતાં બંધ થયાં હતાં, પરંતુ તાજેતરમાં દીનદયાળ પોર્ટ ઑથોરિટી દ્વારા દેશી વહાણોને કાર્ગો જેટી ઉપર લાંગરવાની મંજૂરી આપીને તે માટે જગ્યાની ફાળવણી કરાઈ છે. આ વહાણો થકી નાના જથ્થાનો અને દેશનાં અન્ય બંદરો તરફનો કાર્ગો ઓછા સમયમાં, ઓછા ખર્ચામાં જઈ આવી શકશે. તેમ જ નવી રોજગારીની તકો ઊભી થશે, અર્થતંત્રમાં રૂપિયો ઝડપથી ફરતો થશે.
અવાજોનો ઓચ્છવ કરતા અતરંગી ASMR વીડિયો
*ઑટોનૉમસ સેન્સરી મેરિડિયન રિસ્પોન્સ (એએસએમઆર) આપમેળે ચરમસીમાએ પહોંચતી ઉત્તેજનાને પ્રેરનારી પ્રતિક્રિયા. આ સંજ્ઞાનો સૌથી વધુ ઉપયોગ થયો છે યુ-ટ્યૂબ પર. *૨૦૧૦માં જૅનિફર એલન નામની મહિલાએ સૌપ્રથમ આ ટર્મ કોઇન કરેલી. *ASMR વીડિયો અનેકોને કોઈ ને કોઈ પ્રકારે માનસિક રાહત આપવાનું કાર્ય કરે છે.
તમે અમને વોટ આપો, અમે તમને પૈસા સાથે પાયમાલી આપીશું
મફતની યોજનાનો અમલ કરનારાં રાજ્યો બરબાદીના માર્ગે ધકેલાઈ રહ્યાં છે, અનેક રાજ્યોમાં તેનાં આર્થિક દુષ્પરિણામો બહાર આવી રહ્યાં છે.
એનાલિસિસ.
અમેરિકાના નવા પ્રમુખ માટેની ચૂંટણી પર વિશ્વની નજર
રાજકાજ
વિદેશની ધરતી પર રાહુલ ગાંધીનાં બેજવાબદાર વિધાનો
હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં
રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોના જોડાણના આગ્રહી રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ધરાર એકલે હાથે ચૂંટણી લડવી પડશે
આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?
'The Noise of Time’માં લેખક જુલિયન બર્ન્સ લખે કે, ‘સમયના ઘોઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે.’ પણ આપણા આંતરિક સંગીતને સ્વરબદ્ધ કરવાની શરૂઆત આપણા શ્વાસના અવાજને સાંભળવાથી થાય?
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન