એનાલિસિસ
ABHIYAAN|Abhiyaan Magazine 024/02/2024
ભારત રત્ન: સન્માનની રાષ્ટ્રનીતિ કે સોદાબાજીનું રાજકારણ?!
સુધીર એસ. રાવલ
એનાલિસિસ

આમ તો નવું વર્ષ ૨૦૨૪ એ લોકસભાની ચૂંટણી માટે યાદગાર રહેવાનું જ છે, પરંતુ તેની શરૂઆત ભારત રત્નની આશ્ચર્યજનક જાહેરાતોથી જે રીતે થઈ છે, તે વધુ રસપ્રદ છે. જાન્યુઆરીમાં બિહારના સપૂત કર્પૂરી ઠાકુર અને ભારતીય જનતા પક્ષના નેતા લાલકૃષ્ણ અડવાણી અને ત્યાર બાદ ફેબ્રુઆરીની શરૂઆતમાં ભૂતપૂર્વ વડાપ્રધાનો પી.વી. નરસિંહ રાવ, ચૌધરી ચરણસિંહ અને કૃષિ વૈજ્ઞાનિક ડૉ. એમ.એસ. સ્વામિનાથનને ભારત સરકાર દ્વારા અપાતા સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન'થી સન્માનિત કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સ્વાભાવિક છે કે લોકસભાની ચૂંટણી સાવ નજીક છે, ત્યારે પાંચ ભારત રત્નની આ પ્રકારની આશ્ચર્યજનક જાહેરાતને રાજકીય નજરે પણ જોવાશે જ, પરંતુ જે મહાનુભાવોને માટે ભારત રત્ન આપવાની જાહેરાત થઈ છે, તે નામોમાં અયોગ્યતા હોવા વિશે કોઈ ટીકાટિપ્પણી કરી શકે તેમ નથી.

અગાઉનાં વર્ષોની પરંપરા તોડીને સૌપ્રથમ ૧૯૯૯માં અટલબિહારી વાજપેયીની સરકારે એક જ વર્ષમાં ચાર ભારત રત્ન આપ્યા હતા, ત્યાર પછી આ વર્ષે ૨૦૨૪માં પાંચ ભારત રત્નની જાહેરાત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌને ચોંકાવી દીધા છે. ભારતની પ્રગતિ અને વિકાસમાં કોઈ પણ ક્ષેત્રે ઉત્તમ યોગદાન આપવા બદલ અને અસાધારણ સેવાઓ માટે સર્વોચ્ચ નાગરિક સન્માન તરીકે આ ભારત રત્ન આપવામાં આવે છે.

પી.વી. નરસિંહ રાવઃ

 વડાપ્રધાનની શ્રેષ્ઠ ચાણક્યનીતિ

Denne historien er fra Abhiyaan Magazine 024/02/2024-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra Abhiyaan Magazine 024/02/2024-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

વિદેશની ધરતી પર રાહુલ ગાંધીનાં બેજવાબદાર વિધાનો

time-read
3 mins  |
Abhiyaan Magazine 21/09/2024
હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં
ABHIYAAN

હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં

રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોના જોડાણના આગ્રહી રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ધરાર એકલે હાથે ચૂંટણી લડવી પડશે

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/09/2024
આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?
ABHIYAAN

આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?

'The Noise of Time’માં લેખક જુલિયન બર્ન્સ લખે કે, ‘સમયના ઘોઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે.’ પણ આપણા આંતરિક સંગીતને સ્વરબદ્ધ કરવાની શરૂઆત આપણા શ્વાસના અવાજને સાંભળવાથી થાય?

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/09/2024
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
ABHIYAAN

વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ

યુએસએ વિઝા વિન્ડો (૪)

time-read
3 mins  |
Abhiyaan Magazine 14/09/2024
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ABHIYAAN

હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’

ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
ABHIYAAN

ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,

આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ABHIYAAN

નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે

ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
ABHIYAAN

ચાલો, ફરી શેરીઓમાં રમીએ

આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 14/09/2024
આ મેઘરાજાની મહેર કે કહેર?
ABHIYAAN

આ મેઘરાજાની મહેર કે કહેર?

સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
પ્રવાસન.
ABHIYAAN

પ્રવાસન.

મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર

time-read
4 mins  |
Abhiyaan Magazine 14/09/2024