રાજનીતિમાં ૧૦ વર્ષ એ કંઈ બહુ લાંબો સમયગાળો ન કહેવાય, આમછતાં કોંગ્રેસ છેલ્લા એક દસકાથી કેન્દ્રમાં સત્તાની બહાર છે અને મોટા ભાગનાં રાજ્યોમાં પણ સત્તા ગુમાવતી રહી છે, એટલે રાજકીય વર્તુળોમાં એવો પ્રશ્ન જરૂર ચર્ચાતો રહે કે કોંગ્રેસ હવે ફરી બેઠી થઈ શકશે કે કેમ? અલબત્ત, કોંગ્રેસનું ફિનિક્સ પક્ષી જેવું છે. ગ્રીક માન્યતા અનુસાર ફિનિક્સ પક્ષી વિષે કહેવાય છે કે તે રાખમાંથી ફરી સજીવન થઈ ઊડવા લાગે છે! ભૂતકાળમાં કોંગ્રેસ પરાજિત થઈને ધમાકાભેર ફરી સત્તા પર આવી હોય તેવા અનેક દાખલાઓ ઇતિહાસમાં મોજૂદ છે. કોંગ્રેસની વિચારધારા એ આઝાદીના આંદોલનથી લઈ દેશના કાયાકલ્પ અને ૭૫ વર્ષની પ્રગતિની અમરગાથામાં એક કેન્દ્રવર્તી પરિબળ તરીકેની ભૂમિકામાં સતત હોવાથી જ અનેક અવરોધો, અપપ્રચાર અને પડકારો વચ્ચે પણ આ દેશમાં કોંગ્રેસનું સન્માન હજુ અખંડ છે. ઘણીવાર એવું લાગે છે કે કોંગ્રેસ તેના નેતાઓથી નહિ, પરંતુ દેશના કરોડો મતદારોની નિષ્ઠા પર ટકી રહેલી છે. આંકડાઓ પણ આ હકીકતને સમર્થન આપે છે. નવી લોકસભાની ચૂંટણી માટેનો કોંગ્રેસનો મૅનિફેસ્ટો વાંચતા એ જ વિચાર વધુ પ્રબળ બને છે.
મૅનિફેસ્ટો એટલે એક પ્રકારની બાંહેધરી આપતો પ્રસ્તાવ. તેને મૅનિફેસ્ટો કહો, સંકલ્પપત્ર કહો, વચનપત્ર કહો, શપથપત્ર કહો કે ન્યાયપત્ર કહો, રાજકીય પક્ષો દ્વારા જનતા-જનાર્દનને ચૂંટણી સમયે ખાત્રી આપવાની આ રીત છે કે પોતે જીતશે તો શું કામ કરશે. રાજકીય વિશ્લેષક હોવાના નાતે મારો રસ આ વિષયમાં પહેલેથી જ વિશેષ રહ્યો છે. કોંગ્રેસ, જનસંઘ, ભારતીય જનતા પક્ષ જેવા મુખ્ય પક્ષોનો મૅનિફેસ્ટો માટેનો ટ્રૅકરેકર્ડ અને તેના પર તુલનાત્મક અભ્યાસ કરવામાં મને આજ સુધી ખાસ્સી રુચિ રહી છે, એટલે ગયા અઠવાડિયે નવી દિલ્હીમાં કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી માટેનો તેનો મૅનિફેસ્ટો ‘ન્યાયપત્ર-૨૦૨૪' શીર્ષક હેઠળ રજૂ કર્યો, ત્યારે આશ્ચર્ય સાથે આનંદ પણ થયો કે વર્તમાન રાજકીય વાતાવરણમાં કોઈ પક્ષ એવું સાહસ કરી શકે છે કે તેના ન્યાયપત્રમાં પક્ષના હિત કરતાં દેશના હિતને વધારે મહત્ત્વ આપીને ચૂંટણી સમયે લાંબા ગાળાની તેની ભાવિ રણનીતિ રજૂ કરી રહ્યો છે.
મહત્ત્વનું શું છે, કોંગ્રેસના ન્યાયપત્રમાં?
Denne historien er fra Abhiyaan Magazine 20/04/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 20/04/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.
પ્રવાસન.
મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર
સબૉટેજ : આતંકનું આસુરી અત્ર
*સબૉટેજ યાને અસંતુષ્ટો અથવા શત્રુઓ દ્વારા જાણીજોઈને કરાતી વિધ્વંસ કે ભાંગફોડની પ્રવૃત્તિ. *૧૮૯૪ની ઘટના, ૧૯૦૭ની નવલકથા ધ સિક્રેટ એજન્ટ’ અને ૧૯૩૬ની આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘સબૉટેજ’. * સિસ્ટમ, સમાજ કે દેશની સુરક્ષાને સબૉટેજ કરવાનાં કાવતરાંઓ નવા સ્વરૂપના આતંકવાદ તરીકે સામે આવ્યા છે.
ડિમાન્ડ, કમ્પ્લેન, પ્રાર્થના
*માનવી પોતાના આગવા ડેટા-સ્ટોર, સ્મૃતિ પર આધાર રાખે છે. સ્મૃતિમાં જે આવ્યું હોય તે પોતાના પરસેપ્શનના ફિલ્ટરમાંથી આવ્યું હોય. *ભગવાન પર ભરોસો છે, એવું ક્યારે કહેવાય? જ્યારે કોઈ ડિમાન્ડ ના હોય, કોઈ કમ્પ્લેન ના હોય. * આપણે ગૅરંટી આપીએ છીએ કે આપણી ડિમાન્ડ કે પ્રાર્થના ફળશે, પૂર્ણ થશે, પછી આપણે કોઈ કમ્પ્લેન નહીં કરીએ?
એનાલિસિસ.
શું બળાત્કારની સમસ્યાનો ભારતમાં કોઈ જ ઉકેલ નથી?