ધોરણ દસ અને ધોરણ બારની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચ ૨૦૨૪માં લેવામાં આવેલી બોર્ડની પરીક્ષાનાં પરિણામ આવી ગયાં છે. આ વર્ષે ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષાનાં પરિણામોમાં અસામાન્ય વધારો જોવા મળ્યો છે. પરિણામની ટકાવારી અચાનક રીતે આટલી બધી વધેલી જોઈને ગુજરાતના શિક્ષણશાસ્ત્રીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. શિક્ષણ ક્ષેત્રે સતત ચિંતિત એવો વિદ્વાન વર્ગ હવે એવું ચોક્કસપણે વિચાર કરતો થયો છે કે ગુજરાતમાં બોર્ડની પરીક્ષાના પરિણામ પર પણ હવે શિક્ષણ ક્ષેત્ર પર કોઈની બૂરી નજર તો નથી પડી ને.
ધોરણ દસની ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચ ૨૦૨૪માં લેવામાં આવેલી બોર્ડની પરીક્ષાઓનાં પરિણામોના વિશ્લેષણમાં ચોંકાવનારાં તથ્યો ઉજાગર થયાં છે. ગુજરાતમાં ધોરણ દસની બોર્ડની પરીક્ષાના પરિણામની ટકાવારી છેલ્લાં પંદર વર્ષમાં સરેરાશ ૬૫% રહી છે. સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ – એમ બે અલગ કર્યા પહેલાંની સરેરાશ તો માત્ર ૫૫% જ હતી. અચાનક માર્ચ ૨૦૨૪માં લેવાયેલી ધોરણ દસની બોર્ડની પરીક્ષાનું પરિણામ ૮૨.૫% આવ્યું. છેલ્લાં પંદર વર્ષની સરેરાશ કરતાં ૧૭% વધારે આવ્યું છે.
વર્ષ ૨૦૧૦થી ૨૦૨૩ દરમિયાન (માર્ચ ૨૦૨૧માં કોરોનાના કારણે માસ પ્રમોશન આપેલ હતું તે સિવાય) ૧,૧૧,૭૬,૪૨૪ એટલે કે લગભગ ૧.૧૨ કરોડ વિદ્યાર્થીઓ ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં હાજર રહ્યા હતા. એમાંથી ૩૯,૩૮,૭૪૮ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. એટલે કે સરેરાશ ૩૫% વિદ્યાર્થીઓ દર વર્ષે નાપાસ થઈ રહ્યા હતા. ૨૦૧૦થી ૨૦૨૩ દરમિયાન દર વર્ષે સરેરાશ ૩,૦૨,૯૮૧ વિદ્યાર્થીઓ નાપાસ થઈ રહ્યા હતા. માર્ચ ૨૦૨૪માં માત્ર ૧,૨૨,૦૧૨ વિદ્યાર્થીઓ જ નાપાસ થયા છે. અચાનક નાપાસ થવાની સરેરાશ ૩૫%થી ઘટીને માત્ર ૧૭% થઈ જાય તો એ આપોઆપ શંકા પ્રેરે એમાં કોઈ નવાઈ ન કહેવાય.
Denne historien er fra June 01, 2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra June 01, 2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.
પ્રવાસન.
મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર
સબૉટેજ : આતંકનું આસુરી અત્ર
*સબૉટેજ યાને અસંતુષ્ટો અથવા શત્રુઓ દ્વારા જાણીજોઈને કરાતી વિધ્વંસ કે ભાંગફોડની પ્રવૃત્તિ. *૧૮૯૪ની ઘટના, ૧૯૦૭ની નવલકથા ધ સિક્રેટ એજન્ટ’ અને ૧૯૩૬ની આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘સબૉટેજ’. * સિસ્ટમ, સમાજ કે દેશની સુરક્ષાને સબૉટેજ કરવાનાં કાવતરાંઓ નવા સ્વરૂપના આતંકવાદ તરીકે સામે આવ્યા છે.
ડિમાન્ડ, કમ્પ્લેન, પ્રાર્થના
*માનવી પોતાના આગવા ડેટા-સ્ટોર, સ્મૃતિ પર આધાર રાખે છે. સ્મૃતિમાં જે આવ્યું હોય તે પોતાના પરસેપ્શનના ફિલ્ટરમાંથી આવ્યું હોય. *ભગવાન પર ભરોસો છે, એવું ક્યારે કહેવાય? જ્યારે કોઈ ડિમાન્ડ ના હોય, કોઈ કમ્પ્લેન ના હોય. * આપણે ગૅરંટી આપીએ છીએ કે આપણી ડિમાન્ડ કે પ્રાર્થના ફળશે, પૂર્ણ થશે, પછી આપણે કોઈ કમ્પ્લેન નહીં કરીએ?
એનાલિસિસ.
શું બળાત્કારની સમસ્યાનો ભારતમાં કોઈ જ ઉકેલ નથી?