अब सीता रहली कुमारी हो, रामा धनुषा नहि टुटे, कठिन र्पन जनक जी ने ठानल लोहे के धनुषा बनाई हो, रामा धनुषा नहि टुटे देशही देश, जनक जी नेयोत पठाओल, अयोध्या मे परल हकार हो, रामा धनुषा नहि टुटे देशही देशके भुप सब आयल धनुषा छुवी छुवी जाय हो, रामा धनुषा नहि टुटे मुनीजीसँग दुई बालक आयल एक ही श्यामल एक गोर हो रामा बामे कन्धा रामा धनुषा उठाओल दाहीन कयल तीन खण्ड हो रामा एक ही खण्ड आकाश हो लागल, एक खण्ड लागल पताल हो रामा एक ही खण्ड जनकपुर खसल धनुषा कयल चुरम चुर हो रामा भेल विवाह परल सिर सिन्दुर सीता लिय अँगुली लगाई हो रामा धनुषा अब टुटल, अब सीता नहि रहली कुमारी हो रामा ||
સમસ્ત મિથિલામાં ઉત્સવનો માહોલ છે. જનકરાજાની સુપુત્રી સીતાના સ્વયંવરનો અવસર છે. સ્વયંવરના સમાપને શ્રીરામ સાથે સીતાના વિવાહ થાય છે. પ્રભુતાની વેળાને સૌંદર્યમય બનાવવામાં મિથિલાની દરેક નારીના કર સમગ્ર નગરીને કલાત્મક ચિત્રો બનાવવામાં રોકાયેલા છે. ગીતોની સૃ ષ્ટિ રંગ અને રેખામાં આકાર લેવા લાગે છે. મિથિલાના દરેક રસ્તા, ગલી, ઘર, ઘરની દીવાલો, ફરસ સઘળું શણગારવામાં આવી રહ્યું છે. ચિત્રોમાં લગ્નના પ્રસંગોનું કલાત્મક વિવરણ છે. તસવીરોની અવેજમાં આ અવસરને ચિત્રોમાં આકારીને તેને યાદગાર બનાવવા કાજે જનકપુરીની સ્ત્રીઓ મીઠી મથામણ કરી રહી છે. ચિત્રો દ્વારા રચાઈ રહેલા ઇતિહાસ વિશે અજાણ એ પોતાના ભાવમાં મગ્ન છે. આવી અનુપમ ચિત્રકલા જેના સૂત્ર છેક રામાયણ સુધી જોડાયેલા છે તે છે બિહારની અત્યંત પ્રસિદ્ધ અને લોકપ્રિય કલા – મધુબની ચિત્રકલા.
લોક ઇતિહાસ અનુસાર પ્રચલિત છે કે ઈ.સ. પૂર્વે ૮મી કે ૭મી સદી મિથિલાના રાજા જનકે પુત્રી સીતાના શ્રીરામ સાથેનાં લગ્નના પ્રસંગોનાં સ્મરણોને જાળવવા માટે ચિત્રો તૈયાર કરાવ્યાં હતાં. મધુબની શબ્દનો અર્થ ‘મધનું વન’ થાય છે. મધુબની ચિત્રકલાને મિથિલા આર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તેનો જન્મ બિહારના મિથિલા પ્રદેશમાં થયો છે. પહેલાંના સમયમાં આ મિથિલા માત્ર બિહાર જ નહીં, ઉત્તર ભારત અને નેપાળ સુધી વિસ્તરેલું હતું. આજે સદીઓ બાદ પણ આ પ્રદેશની સ્ત્રીઓ દ્વારા આ લોક પરંપરા જીવંત રહી શકી છે.
Denne historien er fra Abhiyaan Magazine 08/06/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 08/06/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.
પ્રવાસન.
મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર
સબૉટેજ : આતંકનું આસુરી અત્ર
*સબૉટેજ યાને અસંતુષ્ટો અથવા શત્રુઓ દ્વારા જાણીજોઈને કરાતી વિધ્વંસ કે ભાંગફોડની પ્રવૃત્તિ. *૧૮૯૪ની ઘટના, ૧૯૦૭ની નવલકથા ધ સિક્રેટ એજન્ટ’ અને ૧૯૩૬ની આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘સબૉટેજ’. * સિસ્ટમ, સમાજ કે દેશની સુરક્ષાને સબૉટેજ કરવાનાં કાવતરાંઓ નવા સ્વરૂપના આતંકવાદ તરીકે સામે આવ્યા છે.
ડિમાન્ડ, કમ્પ્લેન, પ્રાર્થના
*માનવી પોતાના આગવા ડેટા-સ્ટોર, સ્મૃતિ પર આધાર રાખે છે. સ્મૃતિમાં જે આવ્યું હોય તે પોતાના પરસેપ્શનના ફિલ્ટરમાંથી આવ્યું હોય. *ભગવાન પર ભરોસો છે, એવું ક્યારે કહેવાય? જ્યારે કોઈ ડિમાન્ડ ના હોય, કોઈ કમ્પ્લેન ના હોય. * આપણે ગૅરંટી આપીએ છીએ કે આપણી ડિમાન્ડ કે પ્રાર્થના ફળશે, પૂર્ણ થશે, પછી આપણે કોઈ કમ્પ્લેન નહીં કરીએ?
એનાલિસિસ.
શું બળાત્કારની સમસ્યાનો ભારતમાં કોઈ જ ઉકેલ નથી?