કવર સ્ટોરી
ABHIYAAN|Abhiyaan Magazine 13/07/2024
૨૦૩૬માં ભારતમાં ઓલિમ્પિકના આયોજનની દાવેદારી સ્વીકૃત થશે?
તરુણ દત્તાણી
કવર સ્ટોરી

એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ જેવા આંતરરાષ્ટ્રીય રમતોત્સવનું આયોજન કરી ચૂકેલ ભારત હવે ૨૦૩૬માં ઑલિમ્પિક રમતોત્સવનું યજમાન બનવા ઇચ્છે છે. પેરિસમાં જુલાઈના ચોથા સપ્તાહમાં શરૂ થઈ રહેલા ઑલિમ્પિક રમતોત્સવ દરમિયાન ૨૦૩૬ના ઑલિમ્પિકનો નિર્ણય થવાનો છે અને તેને માટે ભારત પણ પોતાની દાવેદારી રજૂ કરશે. ભારતમાં તેને માટે છેલ્લા કેટલાક સમયથી ઇન્ડિયન સ્પોર્ટ્સ ઑથોરિટી અંતર્ગત રચાયેલ મિશન ઑલિમ્પિક કમિટી (એમ. ઓ.સી.) તૈયારીમાં વ્યસ્ત હતી. હવે એ સમય આવી ગયો છે અને ભારતીય મિશન પેરિસ ઑલિમ્પિકમાં દાવેદારી માટે જોરશોરથી લોબિંગ કરશે. એમ.ઓ.સી.એ ઑલિમ્પિકના આયોજનનો દાવો કરવા માટેનો વિસ્તૃત રિપોર્ટ કેન્દ્રીય ખેલ મંત્રી મનસુખ માંડવિયાને સુપરત કરી દીધો છે. ૨૦૩૬માં ભારતના આંગણે ઑલિમ્પિકનું આયોજન કરવું હોય તો તેને માટે આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિ (આઇ.ઓ.એ.)ને પ્રભાવિત કરવી પડશે. મિશન ઑલિમ્પિકના એક સભ્યના જણાવવા પ્રમાણે પેરિસ ઑલિમ્પિક દરમિયાન આઇ. ઓ.સી. સમક્ષ લોબિંગ કરવું પડશે અને અમે સમગ્ર પ્લાન સાથે તેને માટે તૈયાર છીએ.

Denne historien er fra Abhiyaan Magazine 13/07/2024-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra Abhiyaan Magazine 13/07/2024-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

અમેરિકા જનારાઓ માટે થોડાંક સૂચનો

time-read
4 mins  |
Abhiyaan Magazine 10/08/2024
પ્રકૃતિનો આભાર માનવાની આદત વિકસાવવા જેવી છે!
ABHIYAAN

પ્રકૃતિનો આભાર માનવાની આદત વિકસાવવા જેવી છે!

પ્રકૃતિ તો આપણું સૌનું સ્વજન છે, એને વડીલની જેમ આદર આપીએ, એને સાથીની જેમ પ્રેમ કરીએ, એને બાળકની જેમ વ્હાલ કરતા શીખીએ.

time-read
3 mins  |
Abhiyaan Magazine 10/08/2024
કચ્છના દોઢ સદી જૂના પત્રકારત્વની તારીખતવારીખનું સંશોધન
ABHIYAAN

કચ્છના દોઢ સદી જૂના પત્રકારત્વની તારીખતવારીખનું સંશોધન

૧૮૬૫થી કચ્છના તેજાબી કલમના આરાધકોએ પત્રકારત્વમાં પોતાનો ફાળો આપ્યો છે. છેક કેરળમાં સાહસિક પત્રકારત્વનું ઝળહળતું ઉદાહરણ પેશ કર્યું છે. ત્યારથી માંડીને આજ સુધી વિરલાઓ પ્રજાની પડખે રહીને તેના પ્રશ્નો નિવારવા પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ જ્યારે જ્યારે ગુજરાતના પત્રકારત્વના ઇતિહાસની વાત થાય, ત્યારે ત્યારે કચ્છને નજરઅંદાજ કરવામાં આવે છે.કચ્છના પત્રકારત્વના ઇતિહાસને ઉજાગર કરવા માટે હવે વિદ્વાનો અને સંશોધકોએ કમર કસવી રહી.

time-read
7 mins  |
Abhiyaan Magazine 10/08/2024
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

વહીવટની વાતોના આલેખક કુલીનચંદ્ર યાજ્ઞિકની વિદાય

time-read
2 mins  |
Abhiyaan Magazine 10/08/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

સો ટકા સાચું બોલતો અરીસો : અરનમૂલા કન્નાડી

time-read
4 mins  |
Abhiyaan Magazine 10/08/2024
બગડેલું સુધારવાના સંસ્કાર અને ‘રાઇટ ટુ રિપેર'
ABHIYAAN

બગડેલું સુધારવાના સંસ્કાર અને ‘રાઇટ ટુ રિપેર'

* રિપેરિંગ કામમાં કંપનીઓના નિયંત્રણથી રિપેરિંગ ક્ષેત્રનો અસ્ત થતો જાય છે, તેમાંથી અમેરિકામાં ‘રાઇટ ટુ રિપેર’ ચળવળ શરૂ થયેલી. * ઉત્પાદકો આજે ઇરાદાપૂર્વક અલ્પાયુષ્ય ધરાવતાં સાધનો, ઉપકરણો બનાવે છે. * ટારા બટન નામની મહિલાએ ટકાઉ વસ્તુની ખરીદી માટે ‘બાય મી વન્સ’ - મને એક વાર ખરીદો નામક ચળવળ શરૂ કરેલી. * વારંવાર નવી વસ્તુની ખરીદી ‘ગાર્બેજ’, ભંગારની સમસ્યા સર્જે છે અને તે પર્યાવરણને નુકસાન કરે છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 10/08/2024
વર્ષાઋતુ અને દેડકાં પુરાણ
ABHIYAAN

વર્ષાઋતુ અને દેડકાં પુરાણ

*ઋગ્વેદના સપ્ત મંડલનું ૧૦૩મું સૂક્ત દેડકાંની વાત કરે છે. *દેડકો વંદનીય-પૂજનીય હતો, ઉત્તર પ્રદેશના લખીમપુર-ખીરી જિલ્લામાં દેડકાંનું જૂનું મંદિર છે. *કથા સરિતસાગરમાં દેડકાંના અવાજ અંગે વૃત્તાંત છે, વાસ્તુ શાસ્ત્રમાં દેડકાંનાં ચિત્ર-પ્રતિમા શુભ ગણાય છે. *હિતોપદેશમાંથી કૂપમંડૂકનો કોન્સેપ્ટ મળ્યો : દેડકાંની બૉડી અને ખાસ તેની નર્વસ સિસ્ટમ જે લેવલ પર ડેવલપ છે, સમજવા જેવું છે.

time-read
7 mins  |
Abhiyaan Magazine 10/08/2024
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

દેશમાં વધી રહેલા શાસકીય સંકટ માટે જવાબદાર કોણ?

time-read
5 mins  |
Abhiyaan Magazine 10/08/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

દિલ્હીની આઇએએસ કોચિંગ હોનારત જવાબદારોને શું સજા થશે?

time-read
3 mins  |
Abhiyaan Magazine 10/08/2024
નીતિ આયોગની બેઠકનો મમતાનો બહિષ્કાર શા કારણે?
ABHIYAAN

નીતિ આયોગની બેઠકનો મમતાનો બહિષ્કાર શા કારણે?

હકીકત એ છે કે નીતિ આયોગની બેઠકમાં હાજરી આપીને બહિષ્કાર કરી બહાર નીકળી જવાનો તેમનો પ્લાન પહેલેથી નિશ્ચિત હતો. તેમના પક્ષના કેટલાક નેતાઓ તે જાણતા હતા

time-read
2 mins  |
Abhiyaan Magazine 10/08/2024