![પ્રભુ પોતાનાં બંધુ અને બહેની સાથે પ્રજા વચ્ચે આવે છે ત્યારે..](https://cdn.magzter.com/1344508914/1719996652/articles/IaiURUGWD1720614636836/1720615011183.jpg)
‘હરિવંશ’ પુરાણ પ્રમાણે રથયાત્રાની એક કથા છે કે દ્વારિકાની દીકરી, શ્રીકૃષ્ણનાં બહેન સુભદ્રાજી પિયર આવે છે. બહેન સુભદ્રા પોતાના મોટા ભાઈઓ સમક્ષ નગરચર્યા કરવાની ઇચ્છા વ્યક્ત કરે છે, નાની લાડકી બહેનની ઇચ્છાને માન આપીને દ્વારિકાધીશ કૃષ્ણ અને બંધુ બલરામ બહેન સુભદ્રાજી સાથે રથમાં બેસીને નગરચર્યા કરવા નીકળે છે. બસ, ત્યાર બાદથી રથયાત્રાનું પર્વ મનાવવામાં આવે છે.
એક કથા એવી પણ છે કે, પુરીમાં ગુંડીચા મંદિરમાં સ્થિત દેવીશ્રી કૃષ્ણનાં માસી છે, એ દેવી ત્રણેય ભાઈ-બહેનને પોતાના ઘરે આવવા માટે આમંત્રણ આપે છે અને વર્ષે એકવાર ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજી બહેન સુભદ્રાજી સાથે માસીના ઘરે દસ દિવસ રહેવા જાય છે.
Denne historien er fra Abhiyaan Magazine 13/07/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 13/07/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
![વિઝા વિમર્શ](https://reseuro.magzter.com/100x125/articles/1198/1786273/rH8T8VarZ1722949487746/1722950770496.jpg)
વિઝા વિમર્શ
અમેરિકા જનારાઓ માટે થોડાંક સૂચનો
![પ્રકૃતિનો આભાર માનવાની આદત વિકસાવવા જેવી છે!](https://reseuro.magzter.com/100x125/articles/1198/1786273/chvDo5S-p1722867947492/1722868573782.jpg)
પ્રકૃતિનો આભાર માનવાની આદત વિકસાવવા જેવી છે!
પ્રકૃતિ તો આપણું સૌનું સ્વજન છે, એને વડીલની જેમ આદર આપીએ, એને સાથીની જેમ પ્રેમ કરીએ, એને બાળકની જેમ વ્હાલ કરતા શીખીએ.
![કચ્છના દોઢ સદી જૂના પત્રકારત્વની તારીખતવારીખનું સંશોધન](https://reseuro.magzter.com/100x125/articles/1198/1786273/NWVlcHfZI1722866784136/1722867920935.jpg)
કચ્છના દોઢ સદી જૂના પત્રકારત્વની તારીખતવારીખનું સંશોધન
૧૮૬૫થી કચ્છના તેજાબી કલમના આરાધકોએ પત્રકારત્વમાં પોતાનો ફાળો આપ્યો છે. છેક કેરળમાં સાહસિક પત્રકારત્વનું ઝળહળતું ઉદાહરણ પેશ કર્યું છે. ત્યારથી માંડીને આજ સુધી વિરલાઓ પ્રજાની પડખે રહીને તેના પ્રશ્નો નિવારવા પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ જ્યારે જ્યારે ગુજરાતના પત્રકારત્વના ઇતિહાસની વાત થાય, ત્યારે ત્યારે કચ્છને નજરઅંદાજ કરવામાં આવે છે.કચ્છના પત્રકારત્વના ઇતિહાસને ઉજાગર કરવા માટે હવે વિદ્વાનો અને સંશોધકોએ કમર કસવી રહી.
![શ્રદ્ધાંજલિ](https://reseuro.magzter.com/100x125/articles/1198/1786273/ZVbJn0m6A1722865970508/1722866759916.jpg)
શ્રદ્ધાંજલિ
વહીવટની વાતોના આલેખક કુલીનચંદ્ર યાજ્ઞિકની વિદાય
![બિંજ-થિંગ](https://reseuro.magzter.com/100x125/articles/1198/1786273/us4MeS7M31722841980131/1722842728021.jpg)
બિંજ-થિંગ
સો ટકા સાચું બોલતો અરીસો : અરનમૂલા કન્નાડી
![બગડેલું સુધારવાના સંસ્કાર અને ‘રાઇટ ટુ રિપેર'](https://reseuro.magzter.com/100x125/articles/1198/1786273/KiK06X7WS1722840868764/1722841847195.jpg)
બગડેલું સુધારવાના સંસ્કાર અને ‘રાઇટ ટુ રિપેર'
* રિપેરિંગ કામમાં કંપનીઓના નિયંત્રણથી રિપેરિંગ ક્ષેત્રનો અસ્ત થતો જાય છે, તેમાંથી અમેરિકામાં ‘રાઇટ ટુ રિપેર’ ચળવળ શરૂ થયેલી. * ઉત્પાદકો આજે ઇરાદાપૂર્વક અલ્પાયુષ્ય ધરાવતાં સાધનો, ઉપકરણો બનાવે છે. * ટારા બટન નામની મહિલાએ ટકાઉ વસ્તુની ખરીદી માટે ‘બાય મી વન્સ’ - મને એક વાર ખરીદો નામક ચળવળ શરૂ કરેલી. * વારંવાર નવી વસ્તુની ખરીદી ‘ગાર્બેજ’, ભંગારની સમસ્યા સર્જે છે અને તે પર્યાવરણને નુકસાન કરે છે.
![વર્ષાઋતુ અને દેડકાં પુરાણ](https://reseuro.magzter.com/100x125/articles/1198/1786273/12zpsGnBe1722755171505/1722758638158.jpg)
વર્ષાઋતુ અને દેડકાં પુરાણ
*ઋગ્વેદના સપ્ત મંડલનું ૧૦૩મું સૂક્ત દેડકાંની વાત કરે છે. *દેડકો વંદનીય-પૂજનીય હતો, ઉત્તર પ્રદેશના લખીમપુર-ખીરી જિલ્લામાં દેડકાંનું જૂનું મંદિર છે. *કથા સરિતસાગરમાં દેડકાંના અવાજ અંગે વૃત્તાંત છે, વાસ્તુ શાસ્ત્રમાં દેડકાંનાં ચિત્ર-પ્રતિમા શુભ ગણાય છે. *હિતોપદેશમાંથી કૂપમંડૂકનો કોન્સેપ્ટ મળ્યો : દેડકાંની બૉડી અને ખાસ તેની નર્વસ સિસ્ટમ જે લેવલ પર ડેવલપ છે, સમજવા જેવું છે.
![એનાલિસિસ](https://reseuro.magzter.com/100x125/articles/1198/1786273/oOQzqtYRd1722754075140/1722755119020.jpg)
એનાલિસિસ
દેશમાં વધી રહેલા શાસકીય સંકટ માટે જવાબદાર કોણ?
![રાજકાજ](https://reseuro.magzter.com/100x125/articles/1198/1786273/bNtnkoXdT1722753144285/1722754047995.jpg)
રાજકાજ
દિલ્હીની આઇએએસ કોચિંગ હોનારત જવાબદારોને શું સજા થશે?
![નીતિ આયોગની બેઠકનો મમતાનો બહિષ્કાર શા કારણે?](https://reseuro.magzter.com/100x125/articles/1198/1786273/agcxOmOj61722752625713/1722753126430.jpg)
નીતિ આયોગની બેઠકનો મમતાનો બહિષ્કાર શા કારણે?
હકીકત એ છે કે નીતિ આયોગની બેઠકમાં હાજરી આપીને બહિષ્કાર કરી બહાર નીકળી જવાનો તેમનો પ્લાન પહેલેથી નિશ્ચિત હતો. તેમના પક્ષના કેટલાક નેતાઓ તે જાણતા હતા