સક્સેસ મંત્ર
“Strength in togetherness" વ્યક્તિગત પ્રેક્ટિસ કરતા ડૉક્ટર પોતાના કાર્યકાળ દરમિયાન અનેક લોકોની સારવાર કરતા હોય છે. જેનાથી તે ક્યારે એક ઢબથી ટેવાય જ્તા હોય છે, તો ક્યારેક સ્ટ્રેસ અનુભવતા હોય છે, પરંતુ જ્યારે એક ફિલ્ડના સિનિયર ડૉક્ટર્સ ભેગા થઈ એક ગ્રૂપ બનાવીને કાર્ય કરે તો નવા વિચારોની સાથે નવી ટૅક્નોલૉજીનું પણ આદાનપ્રદાન થતું હોય છે. જેનાથી કામનો ભાર તો હળવો થાય છે, સાથે દર્દીને ઉત્તમ ગુણવત્તાસભર સારવાર મળી રહે છે. આવું જ એક ગ્રૂપ અમદાવાદ શહેરના ઑર્થોપેડિક ફિલ્ડ સાથે જોડાયેલા ડૉક્ટર્સનું છે. શ્રી ઑર્થોકર ગ્રૂપ પોતાની ઉત્તમ સારવાર મૅનેજમૅન્ટ પદ્ધતિથી માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ દેશ-વિદેશમાં પોતાની સેવાનો લાભ આપી રહ્યા છે. આ સાથે ઑર્થોપેડિક ફિલ્ડ સાથે સંકળાયેલા ડૉક્ટરો માટે પિરામિડલ સિસ્ટમ ઊભી કરવાનો પ્રયાસ કરે છે. જે માત્ર સમાજને જ નહીં, પરંતુ નવી પેઢી માટે પણ ઉત્તમ સાબિત થઈ શકશે.
શ્રી ઓર્થોકેરની શરૂઆત અને સંઘર્ષ ગાથા ગુજરાતમાં સૌ પ્રથમ અમદાવાદ ખાતે બનેલું જોઈન્ટ રિપ્લેસમૅન્ટ માટેનું શ્રી ઑર્થોકૅર ચૂપ છેલ્લાં ૧૫ વર્ષથી દેશ-વિદેશમાં કાર્યરત છે. આ ગ્રૂપ શહેરના જાણીતા એવા જોઈન્ટ રિપ્લેસમૅન્ટના ચાર સિનિયર ઑર્થોપેડિક ડૉક્ટર જેમ કે ડૉ. હેમાંગ અંબાણી M.B.B.S., M.S. (Ortho), Specialist in primary, revision and minimally invasive knee replacement surgery, sì. ચિરાગ પટેલ M.B.B.S., M.S. (Ortho), Specialist in Hip, Knee and Joint Replacement Surgery, ડૉ. અતીત શર્મા M.B.B.S., M.S. (Ortho), Specialist in Hip, Knee and Shoulder Replacement Surgery, અને ડૉ. અમીર સંઘવી M.B.B.S., M.S. (Ortho), Specialist in Hip, Knee and Shoulder Replacement Surgery, ના લાંબા સમયના વિઝનથી બનાવવામાં આવ્યું છે. આ ચારેય ડૉક્ટર છેલ્લાં ૨૫-૩૦ વર્ષથી વ્યક્તિગત ક્લિનિક શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ધરાવે છે. તેમ છતાં તેઓએ ગ્રૂપ પ્રેક્ટિસની શરૂઆત કરી. ગ્રૂપ પ્રેક્ટિસનો ઉદ્દેશ્ય એક કરતાં વધારે હાથ ભેગા થઈ એક ટીમ વર્ક કરવાથી દર્દીને સારી અને સાચી સારવાર મળે તેવો છે. તદ્દઉપરાંત વ્યક્તિગત ડૉક્ટર તરીકે સ્ટ્રેસ અને સંઘર્ષ ઓછો કરી સારું જીવન બની શકે અને દર્દીને સારી સેવા પ્રાપ્ત થાય તેવો પણ છે.
Denne historien er fra Abhiyaan Magazine 27/07/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 27/07/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.
પ્રવાસન.
મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર
સબૉટેજ : આતંકનું આસુરી અત્ર
*સબૉટેજ યાને અસંતુષ્ટો અથવા શત્રુઓ દ્વારા જાણીજોઈને કરાતી વિધ્વંસ કે ભાંગફોડની પ્રવૃત્તિ. *૧૮૯૪ની ઘટના, ૧૯૦૭ની નવલકથા ધ સિક્રેટ એજન્ટ’ અને ૧૯૩૬ની આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘સબૉટેજ’. * સિસ્ટમ, સમાજ કે દેશની સુરક્ષાને સબૉટેજ કરવાનાં કાવતરાંઓ નવા સ્વરૂપના આતંકવાદ તરીકે સામે આવ્યા છે.
ડિમાન્ડ, કમ્પ્લેન, પ્રાર્થના
*માનવી પોતાના આગવા ડેટા-સ્ટોર, સ્મૃતિ પર આધાર રાખે છે. સ્મૃતિમાં જે આવ્યું હોય તે પોતાના પરસેપ્શનના ફિલ્ટરમાંથી આવ્યું હોય. *ભગવાન પર ભરોસો છે, એવું ક્યારે કહેવાય? જ્યારે કોઈ ડિમાન્ડ ના હોય, કોઈ કમ્પ્લેન ના હોય. * આપણે ગૅરંટી આપીએ છીએ કે આપણી ડિમાન્ડ કે પ્રાર્થના ફળશે, પૂર્ણ થશે, પછી આપણે કોઈ કમ્પ્લેન નહીં કરીએ?
એનાલિસિસ.
શું બળાત્કારની સમસ્યાનો ભારતમાં કોઈ જ ઉકેલ નથી?