એનાલિસિસ
ABHIYAAN|Abhiyaan Magazine 10/08/2024
દેશમાં વધી રહેલા શાસકીય સંકટ માટે જવાબદાર કોણ?
સુધીર એસ. રાવલ
એનાલિસિસ

જૂન, ૨૦૨૪ પછી દેશમાં રાજકીય વાતાવરણ ખૂબ ઝડપથી બદલાવા લાગ્યું છે. સતત ૧૦ વર્ષ સુધી એકચક્રી શાસન પછી હવે સાથી પક્ષોના ટેકાના ઉછીના સહારે ચાલતી કેન્દ્ર સરકાર ધીરે-ધીરે ચારે બાજુથી ઘેરાવા લાગી છે. રાજકીય વાતાવરણ બદલાતા તેની અસર શાસકીય વ્યવસ્થા પર પણ પડી છે. લોકશાહીમાં સત્તાપલટ અને રાજકીય ઊથલપાથલ કંઈ નવી વાત નથી, પરંતુ મોદી સરકારે આજ સુધી જે દબદબાથી રાજ કર્યું, તેની સામે હવે વિપક્ષોની તાકાત વધી જતાં ‘લોકશાહી, નિયમો, બંધારણ, વગેરે..વગેરે..’ આવું બધું જે સ૨કા૨ને પહેલાં તકલીફરૂપ નહોતું લાગતું, તે હવે કષ્ટદાયક બનવા લાગ્યું છે! આટલું ઓછું હોય તેમ સાથીઓના વર્તનમાં પણ જે ફેરફાર આવ્યો છે, તે સરકારને ભારે અકળાવે છે. પક્ષની આંતરિક બાબતોમાં વડાપ્રધાન અને ભાજપના હાઇકમાન્ડનો પ્રભાવ તથા અંકુશ ઘટી રહ્યાનાં અનેક પ્રમાણો રોજેરોજ બહાર આવી રહ્યાં છે. એકતરફ સંસદનું બજેટ સત્ર ચાલુ છે અને બીજી તરફ ઉત્તર પ્રદેશ જેવા મહત્ત્વના રાજ્યમાં ભાજપની સ્થિતિ અત્યંત વિસ્ફોટક બની ગઈ છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બદલવાની યોજના પાર પાડી શકાતી નથી અને નવા નવા પ્રશ્નોમાં ભાજપનું હાઇકમાન્ડ ગૂંચવાયા કરે છે. પક્ષપ્રમુખ જે. પી. નડ્ડાની મુદત પુરી થઈ ગઈ છે, પણ નવા પ્રમુખ કોને બનાવવા, તે નિર્ણય ભાજપ અને સંઘ સાથે મળીને કરી શકે તે સ્થિતિ હવે રહી નથી. સત્તાની મુદત સમાપ્ત થવા છતાં સંગઠનના પદાધિકારીઓમાં ફેરબદલ થઈ શકતા નથી અને મુખ્યમંત્રીઓની મુદત ચાલુ હોય છતાં તેને બદલી નખાય છે! ભાજપની આવી નીતિ-રીતિ સામે હવે ભાજપમાં જ ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ભાજપની નબળી પડતી રાજકીય સ્થિતિની વહીવટ પર અસર દેખાય છે, તેનું તાજું ઉદાહરણ નીતિ આયોગની તાજેતરમાં દિલ્હીમાં મળેલી બેઠક છે.

નીતિ આયોગની બેઠકમાં તડાફડી :

Denne historien er fra Abhiyaan Magazine 10/08/2024-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra Abhiyaan Magazine 10/08/2024-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

યુએસએ વિઝા વિન્ડો (3)

time-read
3 mins  |
Abhiyaan Magazine 07/09/2024
કચ્છ એક્સપ્રેસ'ને અમે આજીવન યાદ રાખીશું: માનસી પારેખ ગોહિલ
ABHIYAAN

કચ્છ એક્સપ્રેસ'ને અમે આજીવન યાદ રાખીશું: માનસી પારેખ ગોહિલ

કચ્છ એક્સપ્રેસ' માટે માનસી પારેખને બેસ્ટ ઍક્ટ્રેસનો ઍવૉર્ડ

time-read
1 min  |
Abhiyaan Magazine 07/09/2024
પ્રકૃતિ
ABHIYAAN

પ્રકૃતિ

હવે સિંહનું નવું ઘર બનશે ભાવનગરનો બૃહદગીર વિસ્તાર

time-read
2 mins  |
Abhiyaan Magazine 07/09/2024
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ.
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ.

બગીચાને તરોતાજા રાખવાતી જુદી-જુદી પદ્ધતિઓ

time-read
2 mins  |
Abhiyaan Magazine 07/09/2024
ફેમિલી ઝોન ફેશન
ABHIYAAN

ફેમિલી ઝોન ફેશન

ટેક્સટાઇલ વેસ્ટ અને ગ્લોબલ વોર્મિંગ રિસાઇકલ અને રિયુઝ

time-read
3 mins  |
Abhiyaan Magazine 07/09/2024
જગતની સુંદરતાનો મોટો માપદંડ એટલે જ્યાં નારી નિર્ભય હોય!
ABHIYAAN

જગતની સુંદરતાનો મોટો માપદંડ એટલે જ્યાં નારી નિર્ભય હોય!

એક અંધારી રાત્રે એક છોકરીને બે યુવાનો લિફ્ટ આપવા ઊભા રહે છે, ત્યારે ગભરાઈને છોકરી પૂછે છે કે, ‘તમે બેઉ મને કેમ લિફ્ટ આપવા માગો છો?' બેઉ યુવાનો કહે છે કે, ‘કેમ કે અમારાં માતા-પિતાએ સારા સંસ્કાર આપ્યા છે.'

time-read
3 mins  |
Abhiyaan Magazine 07/09/2024
સદીઓ પહેલાં કચ્છમાં બૌદ્ધ ધર્મનું શૈક્ષણિક કેન્દ્ર હોવાની શક્યતા
ABHIYAAN

સદીઓ પહેલાં કચ્છમાં બૌદ્ધ ધર્મનું શૈક્ષણિક કેન્દ્ર હોવાની શક્યતા

કચ્છની ધરતી પોતાના પેટાળમાં અનેક રહસ્યો ધરબીને બેઠી છે. સિંધુ સંસ્કૃતિના મહત્ત્વનાં શહેરો હજારો વર્ષો પહેલાં કચ્છમાં હતાં. અહીં બૌદ્ધ ધર્મનો પણ એક સમયે ભારે પ્રભાવ હતો. સેટેલાઇટ તસવીરોમાં ઈશાન કચ્છમાં- લખપત તાલુકામાં એંસી જેટલા બૌદ્ધ મઠો જોવા મળે છે. આટલા બધા મઠો એક સાથે હોવાનો અર્થ ત્યાં શિક્ષણનું મોટું કેન્દ્ર હતું તેવો થઈ શકે. આ અંગે હજુ સુધી કોઈ વિશેષ સંશોધન થયું નથી, પરંતુ કચ્છની ધરતીમાં દટાયેલાં નગરો અને સિંધુ સંસ્કૃતિ તથા તે પછીના સમયની વસાહતો જોતાં અહીં જો સંશોધન થાય તો ચોક્કસ કચ્છના ઇતિહાસમાં વધુ એક નવી દિશા જોવા મળી શકે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 07/09/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

રંગદુમ બૌદ્ધ મઠ : લદ્દાખ

time-read
5 mins  |
Abhiyaan Magazine 07/09/2024
કચ્છમાં વાવાઝોડું નુકસાનીની સાથે-સાથે મહેરબાની પણ
ABHIYAAN

કચ્છમાં વાવાઝોડું નુકસાનીની સાથે-સાથે મહેરબાની પણ

ડીપ-ડિપ્રેશનના કારણે પડેલા સચરાચર વરસાદના પગલે કચ્છનાં નદી, નાળાં, ડેમ, તળાવો છલકાઈ ગયાં છે. જેનો લાભ ખેતીને થશે, ભૂગર્ભજળ ઊંચા આવશે. જોકે સતત વરસતા વરસાદે ચારેક લોકોએ જીવ ગુમાવ્યા છે, રસ્તાઓને ભારે હાનિ પહોંચી છે, રેલવે વ્યવહાર ખોરવાયો છે. શહેરો અને ગ્રામ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાથી જનજીવનને ભારે અસર પહોંચી છે. અમુક જગ્યાએ સંદેશાવ્યવહાર ઠપ થઈ ગયો છે. ખેતરોમાં પાણી ભરાયા છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 07/09/2024
મોસમ
ABHIYAAN

મોસમ

મેઘરાજાની સૌરાષ્ટ્રમાં ક્યાંક મહેર તો ક્યાંક કહેર

time-read
2 mins  |
Abhiyaan Magazine 07/09/2024