યુવા શક્તિ અને આંદોલન વિશે કોઈ સંદર્ભ શોધવાની જરૂર નથી. એ સર્વકાળે વિશ્વના કોઈ ખૂણે સક્રિય અને આંદોલિત હોય છે. પચાસ વર્ષ પૂર્વેના ગુજરાતના નવનિર્માણ નામક આંદોલનને સામાન્ય ઘટના માની શકાય તેમ નથી. પચાસ વર્ષ પહેલાંના સ્થિતિ સંજોગોમાં એ અદ્ભુત અને અનોખું હતું. એટલે તો તેને વિશે અભ્યાસો થયા છે. ગુજરાતના જ વિદ્વાન ઘનશ્યામ શાહે નવનિર્માણ અને અન્ય એક આંદોલનના અભ્યાસ સાથેનું એક પુસ્તક અંગ્રેજીમાં લખેલું છે. દિવંગત સર્વોદયી અગ્રણી નારાયણ દેસાઈએ ‘ વિશ્વનું યૌવન’ નામે પુસ્તકમાં ગુજરાતના એ આંદોલનની વિવેચના કરેલી છે. જયપ્રકાશ નારાયણ જેવા જનનાયકને પણ જો તેમાંથી નઈ રોશની મળી હોય તો એ આંદોલન સામાન્ય તો ન જ હોય અને એટલે જ એ આંદોલનના પાંચ દાયકા પછી તેના પર એક નજર નાખવી જોઈએ. વર્તમાન સંદર્ભમાં તેને મૂલવવાની સાથે ત્યારે જે બન્યું તેમાં કેટલું પ્રશંસનીય અને કેટલું ક્ષતિપૂર્ણ હતું, કેટલું રાજકીય અને કેટલું બિનરાજકીય હતું, કેટલું સ્વયંભૂ અને કેટલું પ્રાયોજિત હતું, તેની ચર્ચા આવશ્યક બની રહે છે.
આંદોલનનાં શસ્ત્ર અને શાસ્ત્રની ચર્ચા થતી રહે છે. આંદોલન સ્વયં એક શસ્ત્ર છે, પરંતુ તેનું જે કહેવાતું શાસ્ત્ર બન્યું છે, એ તો થઈ ચૂકેલા આંદોલનોના અનુભવના આધારે બન્યું છે. પહેલાં શાસ્ત્ર રચાયું હોય અને પછી તેને આધારે આંદોલન થયા હોય એવું હવે બનવા લાગ્યું છે, પરંતુ આવા પ્રાયોજિત આંદોલનના ઇરાદા, ઉદ્દેશ અને લક્ષ્ય સંદિગ્ધ હોય છે. તેનાથી સર્વથા લોકોનું કલ્યાણ જ થાય છે, એવું નિઃશંક રીતે કહીં શકાશે નહીં. હવે તો આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત પરિબળો વિશ્વના દેશોમાં આંદોલન ખડાં કરે છે, તે પોતાના ચોક્કસ હેતુઓને સિદ્ધ કરવાને
માટે. આવા લોકો આંદોલનના તૈયાર થઈ ચૂકેલા શાસ્ત્રનો પ્રયોગ, ઉપયોગ કરે છે.
બાંગ્લાદેશમાં તાજેતરના દિવસોમાં જે કાંઈ બન્યું તેની જે હકીકતો હવે બહાર આવી રહી છે, તેનો અભ્યાસ કરતાં ત્યાંના છાત્ર
Denne historien er fra Abhiyaan Magazine 02/09/2022-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 02/09/2022-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.
પ્રવાસન.
મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર
સબૉટેજ : આતંકનું આસુરી અત્ર
*સબૉટેજ યાને અસંતુષ્ટો અથવા શત્રુઓ દ્વારા જાણીજોઈને કરાતી વિધ્વંસ કે ભાંગફોડની પ્રવૃત્તિ. *૧૮૯૪ની ઘટના, ૧૯૦૭ની નવલકથા ધ સિક્રેટ એજન્ટ’ અને ૧૯૩૬ની આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘સબૉટેજ’. * સિસ્ટમ, સમાજ કે દેશની સુરક્ષાને સબૉટેજ કરવાનાં કાવતરાંઓ નવા સ્વરૂપના આતંકવાદ તરીકે સામે આવ્યા છે.
ડિમાન્ડ, કમ્પ્લેન, પ્રાર્થના
*માનવી પોતાના આગવા ડેટા-સ્ટોર, સ્મૃતિ પર આધાર રાખે છે. સ્મૃતિમાં જે આવ્યું હોય તે પોતાના પરસેપ્શનના ફિલ્ટરમાંથી આવ્યું હોય. *ભગવાન પર ભરોસો છે, એવું ક્યારે કહેવાય? જ્યારે કોઈ ડિમાન્ડ ના હોય, કોઈ કમ્પ્લેન ના હોય. * આપણે ગૅરંટી આપીએ છીએ કે આપણી ડિમાન્ડ કે પ્રાર્થના ફળશે, પૂર્ણ થશે, પછી આપણે કોઈ કમ્પ્લેન નહીં કરીએ?
એનાલિસિસ.
શું બળાત્કારની સમસ્યાનો ભારતમાં કોઈ જ ઉકેલ નથી?