સુરતનું જમણ અને કાશીનું મરણ આ કહેવત એમ જ નથી પડી. સુરતમાં વાર-તહેવારે સમૂહમાં સ્વાદની મિજબાની ચાલ્યા જ કરે છે. સુરતીઓને સ્વાદ માટે બસ, કંઈક બહાનું જોઈએ છે. આવું જ એક બહાનું એટલે કેરીગાળો. બહાનું કહેવા કરતાં આને સ્વાદની વર્ષો જૂની પરંપરા પણ કહી શકાય. કેરીગાળો... દુનિયાના કોઈ શબ્દકોશમાં આ શબ્દ નથી, આ માત્ર સુરતીઓના પોતીકા શબ્દકોશમાં છે. અત્યારે કેરીની સીઝન ચાલી રહી છે, સાથે વરસાદની પણ પધરામણી થઈ ચૂકી છે. આ સમયગાળાને મૂળ સુરતીઓ કેરીગાળો તરીકે મનાવે છે.
શું છે આ કેરીગાળો?
વૈશાખનો વાયરો વહેતો થાય એ સાથે જ આંબા પર લીલી કેરી પીળી ચૂંદડી પહેરવાની તૈયારી કરવા લાગે છે. સુરતના મૂળ રહેવાસીઓ ક, ખ, ગ અને ઘ તરીકે ઓળખાય છે. ક એટલે કણબી, ખ એટલે ખત્રી, ગ એટલે ગોલા રાણા અને ઘ એટલે ઘાંચી અથવા તો સુરતી મોઢવણિક. આ સુરતીઓ આ ગાળામાં કાચી કેરી લઈ ઘરમાં કુદરતી રીતે પકવે છે અને કેરી પાકી જાય એટલે સાસરે ગયેલી દીકરી અને જમાઈને જમવા બોલાવે છે. આ અવસરે દીકરીના પિયરના અને ભાણિયાઓ સહિત સાસરીના બધા લોકો મળી એકસાથે જમણવાર કરે છે.
Denne historien er fra July 08, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra July 08, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
બાળકીઓની બદ્દ્સા વિશે ક્યારે વિચારીશું?
કુદરત ભેદભાવ કરતી નથી, પણ માનવસમાજે લિંગભેદના નામે એક રેખા દોરી દીધી છે.
ગિગ મારશે નોકરીને કિક...
રીડ હોમૅન: “શિ ઈકોનોમી’ સમજશો તો ટકશો, નહીં તો...
કચકડાની માયા ને વાસ્તવિકતા...
‘ધ સિમ્પ્સન્સ’: રીલ લાઈફ્ની કૉપી કરે છે રિયલ લાઈફ?
ઘણું કરવા જેવું રહી ગયું... ઘણું ન કરવા જેવું થઈ ગયું!
બજેટ અને એ પછીના બે દિવસ શૅરબજાર નીચે ગયા પછી ભલે ફરી ઉછાળા મારતું થયું, બજેટની જાહેરાતો પણ લાંબે ગાળે ભલે અર્થતંત્રને વેગ આપશે એવો દાવો કરાય, અત્યારે તો બજેટની કેટલીક જોગવાઈએ નારાજગી અને નિરુત્સાહની લાગણી ઊભી કરી છે.
એનોરેક્સિયા નરવોસાઃ બાપ રે, હું આટલી જાડી લાગું છું?
આ એક ગંભીર માનસિક બીમારી છે... અને એ ક્યારેક જીવલેણ પણ નીવડી શકે છે.
હાડકાંની તબિયત ન જોખમાય એ માટે આટલું કરો...
કિશોરાવસ્થામાં આવેલી દીકરીને નબળાઈ લાગવાનાં કારણ પણ જાણી લો.
એક્સ્ટ્રામાંથી એક્સ્ટ્રા-ઓર્ડિનરી
ઍસિડ અટેકનો ભોગ બનેલી યુવતીઓની વેદના જાણીને ચંડીગઢનાં આ વકીલ-અધ્યાપિકાએ પોતાના પીએચ.ડી.ના મહાનિબંધ માટે આવા કિસ્સાનો અભ્યાસ જેવો વિચિત્ર વિષય પસંદ કર્યો અને હવે એના પીડિતોના પુનર્વસન માટે કામ કરે છે.
ભવ્ય સંયમ નગરીમાં દિવ્ય મહાશ્રમણ મહોત્સવ
તેરાપંથી આચાર્ય મહાશ્રમણજીના ચાતુર્માસ નિમિત્તે ડાયમંડ અને ટેક્સ્ટાઈલ નગરી સુરત અત્યારે ધર્મ નગરીમાં પરિવર્તિત થઈ છે.
આસામના આ પિરામિડ વિશે ક્યારેય સાંભળ્યું છે?
૧૩થી ૧૯મી સદીની શરૂઆત સુધી બ્રહ્મપુત્રા નદીની આસપાસ વિસ્તરેલા અહોમવંશના રાજવીઓના મૃતદેહનાં ‘માનપાન’ સાચવવા એમની માટે જમીન નીચે મોટા મકબરા બાંધી એના ઉપર ડુંગરી જેવું બનાવવામાં આવતું. ‘મૌઈદમ’ તરીકે ઓળખાતા આ સ્થાપત્યને હમણાં ‘યુનેસ્કો’એ વૈશ્વિક વિરાસત તરીકે દરજ્જો આપ્યો છે.
મનુ ભાકર પિસ્ટલ શૂટિંગની પહેલવાન!
દીકરીઓ સાથે અત્યાચાર અને ગેરવર્તણૂક માટે બદનામ એવા હરિયાણાની શૂટરે ઑલિમ્પિક્સમાં મેળવ્યા બે મેડલ.